કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ૈંઝ્રસ્ઇ દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે. જુદા-જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઈમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક…
રક્ષાબંધન પર્વની સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ છે અને હવે સાતમ-આઠમના તહેવારોની ઉજવણીનો માહોલ સર્જાયો છે પરંતુ આ વર્ષે તહેવારોમાં આસમાને પહોંચેલા ભાવોનું ગ્રહણ નડી શકે…
કોરોનાની વિદાય વચ્ચે ગઈકાલે શ્રાવણ સુદ એકમને ત્રીજા સોમવારે પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જમેલી જાેવા મળેલ અને સાંજ સુધીમાં અંદાજે ત્રીસેક હજાર ભાવિકોએ શીશ…
જૂનાગઢમાં લોખંડનાં વેપારી પાસેથી ખીલાસળીની ખરીદી કરી ધૂંબો મારનારા બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે. બંનેની પુછપરછમાં વધુ ર નામ ખુલ્યા છે. જૂનાગઢનાં લોખંડનાં બે વેપારી યોગેશભાઈ જમનભાઈ ખીચડીયા અને…
વેરાવળ બંદરમાં ચાર પરપ્રાંતીય માછીમાર મજૂરોએ પફર ફીશ ખાધા બાદ સને ૨૦૨૦માં તેઓને ફૂડ પોઇઝનીંગ થયું હતું. જે પૈકીના એકનું મોત થયું હતું. જેના પગલે વેરાવળ બંદર ખાતે કાર્યરત કેન્દ્ર…
વેરાવળ રેન્જ હેઠળના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ નજીકથી વન્યપ્રાણી કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડયા છે. આ શિકારીઓના કબ્જામાંથી અન્ય વન્યપ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક…
સોનાના દાગીના ઉપર હોલમાર્કિંગ અને યૂનિક આઇડી એટલે કે એચ.યુ.આઈ.ડી.ને લઈને ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દેશભરમાં ભારે રોષની લાગણી જાેવા મળી છે. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના સોના…