દ્વારકા યાત્રાધામમાં હવે ડેસ્ટીનેશન્ટ ટુરીઝમનો પણ ઉમેરો થતાં દર્શનાર્થીઓ અને હરવા-ફરવા માટેના પ્રવાસીઓનો પણ ઉમેરો થયો છે. જેને લઈને કોરોનાની બીજી લહેર પછી દ્વારકામાં શુક્ર-શનિ અને રવિવારની ત્રણ દિવસની રજામાં…
દેશના છેવાડે આવેલ બેટ શંખોદ્વાર ટાપુ વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સાથે પ્રવાસીઓ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે. અહી ૮૦% મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ અહી દરેક સામાજિક કે…
ગિરનાર પર્વત ઉપરના મંદિરોમાં પીજીવીસીએલના લાઇટના ધાંધીયાથી ભારે રોષ ફેલાયો છે. આ મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર, કમંડળ…
માંગરોળના એક યુવાને વર્ષ ૨૦૧૨માં તેની પત્નીની છાતીમાં છરી ખોસી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તે શરૂના જંગલમાંથી મળી આવ્યો હતો. પણ તેની માનસિક સ્થિતી સારી ન હોઇ તે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ એકાદ વર્ષ બાદ યોજાવાની છે. જાે કે રાજકારણીઓએ અત્યારથી જ તેની તૈયારીઓ આરંભી દીધી છે. જ્ઞાતિગત સમીકરણોની સોગઠાબાજી ગોઠવવાના દાવપેચ શરૂ થયા છે. ત્યારે દરેક સમાજ…
લોકો લોકડાઉનની લાંબી સમયવિતી ગયા બાદ રવિવારની રજાના સમયમાં અંબાજી, માંડવી, સાપુતારા કડી, ગળતેશ્વર, સરદાર સરોવર, સોમનાથ, સાસણ, પાવાગઢ વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં પર્યટકો લોકો ઉમટી પડ્યા હતા. શહેરી કે…
રાજયમાં એક તરફ સરકાર દ્વારા પૂરજાેશમાં વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશન કેન્દ્રો ઉપર લોકોની ભીડ તો છે પણ કેન્દ્રો ઉપર વેક્સિન ખલાસના પાટિયા પડી ગયા…
કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે બાબતે નિષ્ણાંતો અલગ અલગ ધારણાઓ કરી રહ્યા છે. હવે કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડોક્ટર વી.કે. પોલ કહી રહ્યા છે કે ત્રીજી લહેર ક્યારે આવશે…