Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકાધીશનાં જગત મંદિરમાં ‘વસંત પંચમી મહોત્સવ’ રંગેચંગે ઉજવાયો

વસંતોત્સવ એ પ્રકૃત્તિનો ઉત્સવ હોય દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત પંચમી મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. વસંતપંચમી નિમિત્તે ઠાકોરજીને શ્વેતરંગનાં વસ્ત્રોની સાથે સાથે મસ્તકે શ્વેત ફુલો જેમાં મોરપંખની ચંદ્રિકા સહિતનો શ્રૃંગાર કરાયો…

Breaking News
0

સગીર બાળાનાં દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી જૂનાગઢ કોર્ટે આ કેસમાં સાક્ષીઓ તથા તપાસ કરનાર તત્કાલીન પોલીસ અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો

જયારે રાગદ્દેષ સાથે કોઈ વ્યકિતને ખોટા ગુનામાં ફસાવી તેને કાયદાનો દુરઉપયોગ કરી કોર્ટને હાથો બનાવી સજા કરવા કે સમાજમાં હલકો ચિતરવાના કે હેરાન કરવાના મલીન ઈરાદાથી ખોટી હકીકતો વાળો ફોજદારી…

Breaking News
0

નાની બચત યોજનાના એસએએસ એજન્સીનાં એજન્ટને બ્લેકલીસ્ટ કરાયો

જૂનાગઢ શહેરમાં તાજેતરમાં નાની બચતના એજન્ટ દ્વારા નાણાકિય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સંદર્ભે જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા એસએએસ(સ્મોલ સેવીંગ સ્કીમ) એજન્ટને બ્લેકલીસ્ટ કરવા અંગે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ જૂનાગઢ…

Breaking News
0

કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ર૧૯ બેઠક ઉપર ભાજપની જીત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરો બાદ હવે પાલિકા-પંચાયતોની ર૧૯ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં ચૂંટણી પહેલાં ભાજપની જીત થઈ છે. ભાજપે ૧પ જિલ્લા પંચાયત, ૮૩ તાલુકા પંચાયત અને ૭૦ નગરપાલિકાની…

Breaking News
0

ગુજરાત રાજયમાં ચાર દિવસ માવઠાંની સંભાવનાં, ખેડુતોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો

ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાં…

Breaking News
0

ગીર સોમનાથમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી જંગમાં ૭૪૨ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયના ચુંટણી જંગમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થયેલ ત્યારે ગીર સોમનાથ જીલ્લા પંચાયતની ૨૮ બેઠકો, ૬ તાલુકા પંચાયતની ૧૨૮ અને ચાર નગરપાલીકાઓની ૧૨૮ બેઠકો ઉપર…

Breaking News
0

વેરાવળ નગરપાલીકાના ચૂંટણી જંગમાં ત્રીજા મોર્ચા તરીકે ઉપસેલ પાર્ટીના બે સહિત સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું

વેરાવળ પાટણ નગરપાલીકાની રસપ્રદ બની રહેલ ચુંટણી જંગમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે ત્રીજા મોર્ચા તરીકે ઉભરેલ રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના બે સહિત સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયુું છે.…

Breaking News
0

એસટી તંત્રએ કેશોદ-તાલાળા-ઉના બસની રૂટમાં ફેરફાર કરતા માળિયા પંથકનાં મુસાફરોમાં રોષ

માળીયાહાટીનાથી ગીર વિસ્તારમાં ઉના જતી એસટી બસનાં સેડ્યુલમાં એસ.ટી.તંત્ર દ્વારા ફેરફાર કરતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. મળતી વિગત મુજબ કેશોદથી ચારને પંદર કલાકે ઉપડતી કેશોદ, તાલાળા, ઉના બસની શેડ્યુલમાં…

Breaking News
0

વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન ર૩મીથી શરૂ થશે

જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ એક યાદીમાં જણાવેલ છે કે, સતત રજૂઆતને પગલે રેલ્વે વિભાગ દ્વારા વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૦૯ર૧૭/૦૯ર૧૮ – ટ્રેન વેરાવળ-બાન્દ્રા તા.ર૩-ર-ર૦ર૧થી શરૂ…

Breaking News
0

જૂનાગઢનાં પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

જૂનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ જૂનાગઢના પચાદરીયા ગામ પાસે રહેતા સંજય નટવરલાલભાઇ રાઠોડ (ઉવ.૨૮) બે દિવસ પહેલા…

1 688 689 690 691 692 1,289