વસંતોત્સવ એ પ્રકૃત્તિનો ઉત્સવ હોય દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત પંચમી મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. વસંતપંચમી નિમિત્તે ઠાકોરજીને શ્વેતરંગનાં વસ્ત્રોની સાથે સાથે મસ્તકે શ્વેત ફુલો જેમાં મોરપંખની ચંદ્રિકા સહિતનો શ્રૃંગાર કરાયો…
જયારે રાગદ્દેષ સાથે કોઈ વ્યકિતને ખોટા ગુનામાં ફસાવી તેને કાયદાનો દુરઉપયોગ કરી કોર્ટને હાથો બનાવી સજા કરવા કે સમાજમાં હલકો ચિતરવાના કે હેરાન કરવાના મલીન ઈરાદાથી ખોટી હકીકતો વાળો ફોજદારી…
જૂનાગઢ શહેરમાં તાજેતરમાં નાની બચતના એજન્ટ દ્વારા નાણાકિય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સંદર્ભે જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા એસએએસ(સ્મોલ સેવીંગ સ્કીમ) એજન્ટને બ્લેકલીસ્ટ કરવા અંગે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ જૂનાગઢ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરો બાદ હવે પાલિકા-પંચાયતોની ર૧૯ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં ચૂંટણી પહેલાં ભાજપની જીત થઈ છે. ભાજપે ૧પ જિલ્લા પંચાયત, ૮૩ તાલુકા પંચાયત અને ૭૦ નગરપાલિકાની…
ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાં…
જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ એક યાદીમાં જણાવેલ છે કે, સતત રજૂઆતને પગલે રેલ્વે વિભાગ દ્વારા વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૦૯ર૧૭/૦૯ર૧૮ – ટ્રેન વેરાવળ-બાન્દ્રા તા.ર૩-ર-ર૦ર૧થી શરૂ…
જૂનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ જૂનાગઢના પચાદરીયા ગામ પાસે રહેતા સંજય નટવરલાલભાઇ રાઠોડ (ઉવ.૨૮) બે દિવસ પહેલા…