જૂનાગઢ જિલ્લામાં તા. ૧-૬-૧૯૮૭થી ૩૧-૭-૧૯૯૪ દરમ્યાન નિવૃત્ત થયેલા શિક્ષકોને ત્રણ ઉચ્ચત્તર પગારના તફાવતની રકમ અને ૧૦ ટકા વ્યાજ ન મળ્યું હોય તેવા શિક્ષકો માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની હોય…
જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના એએસઆઈ હવાબેન તારમહમદભાઈએ આ કામના આરોપી આશીષભાઈ બોરીચા (રહે.સરગવાડા,) કમલેશભાઈ જાદવ, વીકીભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ વાહન ચેકીંગની બાબતે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે શ્રધ્ધાળુઓ અને ભાવિકોની ગેરહાજરી વચ્ચે ફકતને ફકત સાધુ સંતો માટે ધાર્મિક પરંપરાને જાળવી રાખવાના ભાગરૂપે આ મેળો યોજાઈ રહ્યો…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં પ્રવેશ કરો એટલે તુરતજ પવિત્ર ભૂમિમાં આવી ચડયા હોય તેવો અહેસાસ થવા માંડે છે. કાયમને માટે દર્શનાર્થે આવનારા…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તાર ક્ષેત્રમાં ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિરે સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંતોના મેળાનો શુભારંભ કરવામાં આવલ હતો. કોરોનાનાં સંક્રમણકાળમાં આ વર્ષે ફકતને ફકત સંતોનો જ મેળો યોજાઈ…
જૂનાગઢ ભવનાથ ખાતે ચાલુ વર્ષે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ…