શિવરાત્રીમો મેળો એટલે સંતો, મહંતો અને વિભુતીઓ આ મેળામાં આવતી હોય છે. શિવરાત્રી મેળો શરૂ થાય તે પહેલા જ મેળાના ખાસ આકર્ષણ મનાતા સંતોના દર્શનનો લ્હાવો લોકોને મળે છે. ગુજરાત…
જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં લોઢીયાવાડી સામે આદિત્ય બંગલો ખાતે શ્રીજી એકઝીબીશનનો પ્રારંભ થયો છે જે આજે અને આવતીકાલે બે દિવસ સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ એકઝીબીશનમાં…
સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકારશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૬-૩-ર૦ર૧ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર આરતી ૭ઃ૦૦ કલાકે…
એ સવાર ખૂબ જ ધુમ્મસ આચ્છાદિત હતી. શાળાના મેદાનમાં ઉભેલા અમે સહુ શિક્ષકો વાતાવરણના અનોખા મિજાજની ચર્ચા સાથે શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને આવકારી રહ્યા હતા. વહેલી સવારે શાળાએ આવતા પ્રત્યેક…
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં અનેકવિધ વિકાસ કાર્યો તેમજ સ્વચ્છતાને અગ્રતા આપી સફાઈ માટેના સાધનો વગેરેની મંજુરી આપવામાં આવી છે. આ બેઠકમાં…
રાજ્યમાં હજુ તો શિયાળાની વિદાયને ગણતરીના દિવસો થયા છે અને ઉનાળાનો આરંભ થવા જ જઈ રહ્યો છે. ત્યાં કાળ-ઝાળ ગરમીએ પોતાનું જાેર બતાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.…
ગુજરાતમાં રાજ્યમાં સરકારના પ્રયાસોને લીધે પ્રખ્યાત એશિયાટિક સિંહોની વસ્તીમાં ખાસ્સો એવો વધારો થયાનો એક તરફ રાજ્ય સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ રાજ્યમાંં છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોના…
ગીર સોમનાથ જીલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરી ધિકતી કમાણી કરતા ભુમાફીયાઓ સામે તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એકટની કડક અમલવારી સમાન કાર્યવાહી કરતા ખળભળાટ મચ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળના…