Author Abhijeet Upadhyay

Breaking News
0

માંગરોળ કોર્ટમાં ગણતંત્ર દિન ઉજવાયો

માંગરોળ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે ૭૨ માં પ્રજાસતાક દીન નિમિત્તે માંગરોળ સિવીલ જજ શ્રી પંડયા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરાયું હતંુ. ધ્વજ વંદન કાર્યક્રમમાં કોર્ટ સ્ટાફ ગણ, પોલીસ જવાનો…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા ઘર વિહોણા વૃધ્ધો માટે પેટી પલંગ સહિતની વસ્તુઓ અર્પણ

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ઘર વિહોણા વૃધ્ધો માટે પેટી પલંગ સાથે ગાદલા ,ઓસીકા, બ્લેન્કેટ, મચ્છર દાની વિગેરે અર્પણ કરવામાં આવેલ છે. ઓચિંતી આવી પડેલી મુશ્કેલીઓમાં બહેનોને ક્યાં જવું…

Breaking News
0

દ્વારકા : રબાટી ગેટ પાસે યુવકની લાશ મળી

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં રબારી ગેઇટ પાસે નવી બની રહેલ હોટેલ માંથી એક યુવકની આપઘાત કરેલ લાશ મળી આવી છે. પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના રબારી ગેઇટ પાસે નવી બની…

Breaking News
0

જામકંડોરણામાં ૭૨માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા શાળા ખાતે કરવામાં આવી

જામકંડોરણામાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં મામલતદાર વી.આર.મૂળિયાસીયાનાં હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તાલુકા શાળાના પ્રાંગણમાં મામલતદાર, ટીડીઓ અને…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ. અને સેક્ટર ઓફિસરોને સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લામાં મતદાર સુધારણાની શ્રેષ્ઠ કામગીરી માટે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનિત કર્મચારીઓમાં વિધાનસભા મત વિસ્તાર ૭૫- માણાવદરના મદદનીશ શિક્ષક હાજાભાઇ રૂડાભાઇ ભારાઇ, ડો.જેતાભાઇ જે. દિવરાણીયા, ખુંટ ઇલાબેન…

Breaking News
0

આગામી બે માસમાં બે પીલીગ્રીમ અને બે ભારત દર્શનની કુલ ચાર વિશેષ ટ્રેન દોડાવવાનું આઇઆરસીટીસીનું આયોજન

ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલ્વેવ મંત્રાલયના સહયોગથી રેલ્વે કેટરિંગ અને ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટુરીસ્ટ ટ્રેનો દોડાવવાની પહેલ કરવામાં આવી છે.…

Breaking News
0

ત્રાસા પગે જન્મેલ બાળકને જૂનાગઢ સિવીલમાં ક્લબ ફુટની સારવાર મળતા દોડતું થયું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ગરીબ પરિવારને ત્યાં જન્મેલા ધૃવિકના બન્ને પગ ત્રાસા હોય જેને લઇને પરિવારજનો ચિંતીત બની ગયા હતા અને ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી શકે તેમ ન હતા. પરંતુ…

Breaking News
0

સોમનાથ મહાદેવને ત્રિરંગા કલરના પુષ્પો અને પાઘડીનો અલૌકીક શણગાર કરાયો

પ્રજાસતાક પર્વે જગવિખ્યાત સોમનાથ મંદિર રાષ્ટ્રભક્તિના રંગે રગાયું હતું. સોમનાથ મહાદેવને ત્રિરંગા કલરનો વિશેષ પાઘડી અને ફુલોના શણગાર સાથે લાઈટીંગથી સુશોભીત કરવામાં આવતા અલ્હાદાયક નજારો નિહાળી ભાવિકો રાષ્ટ્રભક્તિની અભિભુતની લાગણી…

Breaking News
0

મેંદરડાનાં ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સ્થળની ૧ કિલોમીટરના ચેપગ્રસ્ત વિસ્તાર ઉપર ૬૦ દિવસ સુધી પ્રતિબંધ

મેંદરડા તાલુકાના ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં આ તેતર બર્ડ ફ્લુનાં સંક્રમણથી મર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા ખડપીપળી…

Breaking News
0

જૂનાગઢમાં વણિક સોશ્યલ ગૃપ દ્વારા વણિક નવનાથ મેરેજ બ્યુરોનો આજથી પ્રારંભ

વણિક સોશ્યલ ગૃપ દ્વારા જૂનાગઢમાં વણિક નવનાંતનાં મેરેજ બ્યુરોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વણિક સમાજનાં ૧૯૯રથી સામાજીક કાર્ય કરતી સંસ્થા દ્વારા  છેલ્લા પાંચ વર્ષથી દાપંત્ય મેરેજ બ્યુરો વિનામૂલ્યે ચલાવવામાં…

1 789 790 791 792 793 1,350