Author Abhijeet Upadhyay

Breaking News
0

ઈણાજ ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

ગીર-સોમનાથ જિલ્લામાં ઈણાજ ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. મંત્રી જવાહરભાઈ ચાવડાની સાથે જિલ્લા…

Breaking News
0

ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

જૂનાગઢમાં ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. શાળાના પટાંગણમાં પ્રમુખ જે.વી.બુટાણી, ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, સુભાષભાઈ ભોગાયતા, ભાવિનભાઈ વિરાણી, પિયુષભાઈ સાવલીયા, નિકુંજભાઈ તેરૈયા, પ્રતિકભાઈ જાદવ, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓની…

Breaking News
0

શ્રેષ્ઠ કામગીરી માટે નાયબ મામલતદાર પ્રશાંત જાેષીનું સન્માન કરાયું

જૂનાગઢ જિલ્લામાં ૨૦૨૦ ના વર્ષમાં મતદાર યાદી સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદાર પ્રશાંત મુકુન્દરાય જાેશીનું જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીએ સન્માન કર્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ જાન્યુઆરી નિમિત્તે…

Breaking News
0

જૂનાગઢ એસટી ડેપો ખાતે ધ્વજવંદન કરાયું

જૂનાગઢ એસટી ડેપો ખાતે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસટીનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

આગામી ગુરૂવારે અંબાજી માતાનાં મંદિરે પ્રાગટય મહોત્સવની સાદાઈથી થશે ઉજવણી

ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે તા. ૨૮ને ગુરૂવારે પ્રાગટ્ય મહોત્સવ સાદાઈથી ઉજવાશે બાવન (૫૨) શક્તિપિઠો પૈકીની માતાજીની ઉદ્‌યનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના મંદિરે શ્રી સૂક્તના પાઠ,…

Breaking News
0

ગતીશીલ સરકારના અધિકારીઓ પાંચ વર્ષમાં પૌરાણીક સોમનાથ સરોવરના વિકાસકામનું આયોજન ન કરી શકયા ?

પાંચ વર્ષ પૂર્વે ૨૬મી જાન્યુઆરીના રોજ રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ગીર સોમનાથ જીલ્લાવાસીઓને ભેટ આપવાની સાથે જીલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સોમનાથની ભૂમિ ઉપરથી પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોમનાથ સાંનિઘ્યે…

Breaking News
0

જૂનાગઢનાં કોરોના યોધ્ધાનું સન્માન કરાયું

જીતુભાઈ હિરપરા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના વોર્ડ ૯, ૧૦ ના કોરોના યોદ્ધા સફાઈ કામદાર , મેડીકલ સ્ટાફનું સન્માન અને સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ટ્રસ્ટનાં…

Breaking News
0

જૂનાગઢનાં વધુ એક શખ્સને પાસાનાં કાયદા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

જૂનાગઢ જીલ્લાના ગાંધીગ્રામ વિસ્તારના પ્રોહીબીશન ગુનાનાં બુટલેગર કરણ ઉર્ફે કાલીયો સામતભાઈ ભારાઈ રબારી જૂનાગઢવાળા વિરૂધ્ધ તા.રપ-૧-ર૧ના રોજ પાસા વોરન્ટ ઈસ્યું કરવામાં આવેલ. જે પાસા વોરન્ટ ઈસ્યુ થયા બાદ ત્વરીત પકડી…

Breaking News
0

કમળાપુર મુકામેથી પ્રદેશ કોંગ્રેસની જન સંપર્ક યાત્રાનો પ્રારંભ કરાયો

કમળાપુર મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક યાત્રાની ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તેમજ મનોજભાઈ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી દ્વારા કરાવેલ હતી. જિલ્લા પંચાયત બેઠક ની કમળાપુર તાલુકા પંચાયત,…

Breaking News
0

ઉના પંથકમાંથી ૧પ દિપડાઓને પાંજરે પુરી સક્કરબાગ ઝુમાં મોકલી અપાયા

ઉના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી જંગલી જાનવરો દ્વારા હિંસક હુમલાના બનાવો બનેલ છે અને માનવભક્ષી દિપડાઓને પાંજરે પુરવા વનતંત્રને ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈ એસીએફ શ્રી પરમારના…

1 791 792 793 794 795 1,350