આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાદાઈથી અને ગૌરવભેર ઉજવણી થવાની છે. કોરોનાનાં સંક્રમણ કાળમાં સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમ યોજાઈ રહયા છે. દરમ્યાન ગરવા ગિરનાર ખાતે બિરાજતાં અંબાજી માતાજીનાં…
માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજના શહિદ દિન નિમિત્તે પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં રઘુવંશી સમાજના ભક્તોએ ઓળો, રોટલા, કઢી, ખીચડીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.…
જૂનાગઢ શહેર ખાતે પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપીઓ ભરતભાઇ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડમાં ત્રણ કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક માટેની એક ખાસ બેઠક યુનિવર્સિટીના સેનેટ હોલમાં તા.૧૯-૧-૧૯ના રોજ ૧૧-૩૦ કલાકે વરિષ્ઠ સદસ્ય ડો.દિલીપભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળી હતી. આ મીટીંગમાં બોર્ડના ચેરમેન…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…