જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સતત પાંચમી વખત રકતદાન કેમ્પનું આયોજન કરવા બદલ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના માતા-પિતાએ આર.એસ.ઉપાધ્યાયનો આભાર વ્યકત કર્યો હતો. જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન…