Browsing: Breaking News

Breaking News
0

પ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ (શ્રોફ)નું નિધન : કલાજગતને મોટી ખોટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રસિધ્ધ શિલ્પી સુ.શ્રી.જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે. જ્યોત્સનાબેન ભટ્ટે છેલ્લા ૫૦ વર્ષથી શિલ્પકાર તરીકે ગુજરાતને અનેક સ્તરે ખ્યાતિ અપાવવાનું કાર્ય કર્યું…

Breaking News
0

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’ નું નિધન

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’નું ગત તા.૧૧-૭-૨૦૨૦ ને શનિવારનાં રોજ સાંજે લાંબી માંદગીને કારણે નિધન થયું હતું. શ્રી એ.એચ.જામીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે મુસ્લિમ પરિવારમાં થયો હતો. ડિ.ટી.સી.નો અભ્યાસ…

Breaking News
0

ખંભાળિયાના ભાડથર ગામેથી અજાણ્યા વૃધ્ધાનો મૃતદેહ સાંપડ્યો

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખાટલાધાર વિસ્તારમાંથી ગત તા. ૮ મી ના રોજ એક અજાણ્યા વૃધ્ધાને મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૬૫ વર્ષના, પાતળા બાંધાના અને શ્યામ વર્ણના તથા ડાબા હાથ…

Breaking News
0

રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં રાદડીયા જૂથનો દબદબો અકબંધ

સમગ્ર સહકારી જગતમાં નામના ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સામાન્ય ચૂંટણી તમામે તમામ ૧૭ બેઠક ઉપર કિસાન નેતા જયેશ રાદડીયા પ્રેરિત પેનલ બિનહરીફ થતા સમગ્ર સહકરી જગતમાં ખુશી છવાયેલ છે.…

Breaking News
0

માંગરોળમાં કોરોના કેસમાં વધારો : લોકોમાં ભય

માંગરોળમાં ચાર દિવસ પહેલા કોરોનાનો કેસ આવ્યા બાદ શહેર અને તાલુકામાંથી એક-એક મળી વધુ બે પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. શહેરના બહારકોટ વિસ્તારમાં આવેલી એક શેરીમાં રહેતા…

Breaking News
0

કેશોદ શહેર-તાલુકામાં કોરોના વાયરસનો કાળો કહેર વધુ પાંચ કેસ

કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસનો કાળો કહેર યથાવત રહ્યો છે. કેશોદ તાલુકાનાં હાંડલા ગામમાં બે કેસ નોંધાયા છે. કાલવાણી ગામમાં એક બડોદર…

Breaking News
0

રાજ્યના તમામ ગામોમાં ખેતીલાયક સરકારી પડતર જમીનો બેરોજગારો તથા જરૂરિયાતવાળા પરિવારોને ફાળવવા માંગ

કોરોના વાઈરસને કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં આર્થિક ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક…

Breaking News
0

જૂનાગઢનાં દોલતપરા અને કડિયાવાડમાં જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા ભુવનેશ્વરી સોસાયટીમાં કુળદેવી કૃપા લખેલ મકાનનાં ફળીયામાં જુગાર અંગે દરોડો પાડતાં રૂા.૪૭૪૦ની રોકડ સાથે ૬…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ ૧૬ ગુના નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે કડક કાર્યવાહી કરી અને જાહેરનામા ભંગ બદલ ૧૬ ગુના નોંધાયા છે. ખંભાળીયાના વિવિધ વિસ્તારો તેમજ મીઠાપુરમાં મોડી રાત્રે દારૂ પીને ફરતા લોકો સામે પોલીસે વિવિધ કલમો…

Breaking News
0

ઉનામાંથી બિયારણનો જથ્થો ઝડપાયો

ઉનાનાં બિયારણનાં વેપારી પાસેથી કપાસનાં બિયારણમાં ધારાધોરણ મુજબ પેકેટ ઉપર નિશાની કે અન્ય સુચના છાપેલ ન હોય જેથી કપાસનાં બિયારણનાં ૪પ૦ ગ્રામનાં પેકેટો રૂા. ૧૬૭૯૦નો મુદામાલ કબ્જે કરી ખેતી નિયામકે…