Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ વેપારી મિત્રોને સંપૂર્ણ સાવચેતી સાથે નિયમનું પાલન કરવા અનુરોધ

જૂનાગઢ કિરાણા મરચન્ટ એશો.નાં પ્રમુખ બિપીનભાઈ સોઢાએ દાણાપીઠના તથા કિરાણાના વેપારીઓને જાણ કરતી એક અખબાર યાદી જાહેર કરી છે જેમાં જણાવેલ છે કે હાલનાં કોરોના મહામારીનાં સમયમાં સાવચેતી અને તકેદારી…

Breaking News
0

ઉના ફાયરીંગ પ્રકરણમાં પોલીસમાં ફરિયાદો નોંધવી શરૂ થઈ

નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખથી સવા મહિના પહેલા પાલિકાના પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ઉપર ફાયરીંગની પોલીસ ફરીયાદ બાદ ગઇકાલે સામે પક્ષે પાલિકા પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ, દીપકભાઇ બાબુભાઇ બાંભણીયા, અજય, રાકેશ ઉર્ફે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયારે જીલ્લામાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં સિટી બસની સેવા પુર્નઃ શરૂ કરવાની પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકીયાની માંગણી

જૂનાગઢ શહેર મનપાના પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકિયાની એક અખબારી યાદી જણાવે છે કે જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ચાલતી સીટી બસ સેવા અચાનક મહાનગરપાલીકા દ્વારા બંધ કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જીલ્લામાં આત્મનિર્ભર યોજના-રમાં લોન લેનાર વ્યકિતઓ પાસેથી ૮ ટકા વ્યાજની માંગણી કરતી બેંકો

ગુજરાતમાં લોકડાઉન સમયે અનેક ભુલો અને અણઆવડતનું પ્રદર્શન કરનાર રાજય સરકારની હાઈપાવર કમિટીના કારણે લોકોએ ભારે હેરાનગતિ વેઠવી પડી હતી તેજ રીતે અનલોક બાદ સરકારે જાહેર કરેલા વિવિધ પેકેજની અમલવારીમાં…

Breaking News
0

ખરાબ રસ્તાનાં કારણે અજીત ગેસ એજન્સી દ્વારા ગેસની ડીલેવરી બંધ કરવાનો વારો આવશે !

જૂનાગઢ શહેરમાં અલંકાર ટોકીઝ પાસે આવેલાં અજીત ગેસ સર્વિસનાં સંચાલક દ્વારા મહાનગરપાલિકાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને આવશ્યક સેવા એવા રાંધણ ગેસનાં સિલિન્ડરને સપ્લાય કરવા માટે રસ્તાની પડતી મુશ્કેલી અંગે…

Breaking News
0

સીસીઆઈ કપાસની ખરીદી પુર્નઃ શરૂ કરે : કિસાન સંઘ

ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવાયું છે કોરોનાની મારામારીનાં સમયમાં ખેડૂતોએ પોતાની જણસનાં ભાવને લઈને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ છે. સોરાષ્ટ્ર કચ્છનાં જીલ્લામાં એવા સમયે સી.સી.આઈ.એ કપાસની ખરીદી બંધ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જુલાઈ માસમાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન થશે

હાલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા સમગ્ર દેશમાં સામાજિક અંતર જાળવવાનું જરૂરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના તમામ રોજગાર વાંચ્છુઓને રોજગારી મળી રહે તે હેતુથી જુલાઈ મહિનામાં…

Breaking News
0

પોરબંદરનાં બળેજ ખાતે વિજળી પડતાં યુવાનનું મોત

પોરબંદરનાં બળેજ ખાતે રહેતાં પરબતભાઈ હાજાભાઈ વાઢેર ઉપર વિજળી પડતાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

રાજયમાં પેટા ચુંટણી માટે જાહેરનામું બહાર પાડવા તૈયારી

ગુજરાત વિધાનસભાની તાજેતરમાં ખાલી થયેલી ૮ વિધાનસભાની પેટા ચુંટણી સપ્ટેમ્બરમાં યોજવા માટેની જુલાઈમાં તૈયારીઓ પૂર્ણ કરી જુલાઈનાં અંતમાં જ જાહેરનામું બહાર પાડી શકે છે. જા કે કોરોનાને કારણે મતદાન બુથ…