પ્રજાનાં જાન-માલની સલામતી તેમજ કાયદો અને તેની સ્થિતીની એટલે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતીનું યોગ્ય રીતે સંકલન કરવાની જવાબદારી જેઓનાં શિરે છે તેવું જૂનાગઢ શહેર જીલ્લાનું અને ગુજરાતભરનું પોલીસતંત્ર કુદરતી…
કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા…
(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી, તા. ૨૫ કોરોના વાયરસને કારણે વિશ્વભરના ૫૦થી વધુ દેશોએ લોકડાઉન જાહેર કરેલ છે. તેના કારણે લગભગ ૨૩૦ કરોડ લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. જેમા…
કોરોનાં મહામારીનો પ્રકોપ દેશ દુનિયામાં ફેલાઈ ગયો છે ત્યારે મેડીકલ નિષ્ણાંતો અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાનાં સંક્રામણથી બચવા માટે બે વ્યકિત વચ્ચે ૧ મીટર (૩ ફુટ)નું અંતર…
ર૧ દિવસનાં લોકડાઉન દરમ્યાન રાજયભરમાં અને જૂનાગઢ શહેર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી, દવાઓ, અનાજ કરીયાણું ચાલુ જ રહેશે. કોઈ નાગરીક ભાઈ-બહેનો આવી વસ્તુઓની ખરીદી માટે લાઈનો લગાવે નહી…
વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી દેશવ્યાપી લોકડાઉનને સંપૂર્ણ બનાવવાની સાથે આવશ્યક સેવાઓ ચાલુ હતી, ચાલુ જ છે, અને ચાલુ રહેવાની જ છે કોઈએ ગભરાવવાની જરૂર નથી ર૧ દિવસનો જંગ આપણે ઘરમાં…
દેશભરમાં ટ્રાન્સપોર્ટનાં તમામ સાધનો ટ્રેન, બસ, વિમાન, ખાનગી વાહનો બંધ કરી દેવામાં આવતા વતનથી દૂર રહેલા લોકો વતનમાં પહોંચવા માટે બેબાકળા બની ગયા છે. અને અપના હાથ જગન્નાથ માની કેટલાક…
રોમ તા. રપ ઈટાલીમાં મંગળવારે એક જ દિવસમાં ૭૪૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૮૨૦ થઈ ગયો છે. જયારે ૫,૨૪૯ નવા કેસો સાથે કુલ ૬૯,૧૭૬ કેસ નોંધાયા છે. ઈટાલીમાં ફેબુ્રઆરીમાં કોરોનાથી…
નવી દિલ્હી તા. ૨૫ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી ૧૭,પ૦૦થી વધુનાં મોત નીપજયાં છે જયારે ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં એક જ દિવસમાં ૭૪૩થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક…