ગિરનારની પરિક્રમા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જ્યારે પરિક્રમા દરમ્યાન કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ૬ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ૧૫ લાખથી…
નળપાણીની ઘોડી પરિક્રમા રૂટ ઉપર બનેલા એક બનાવમાં કોઈ અજાણ્યો પુરૂષ(ઉ.વ. આશરે ૬૦) વાળો કોઈ અગમ્ય કારણોસર મૃત્યું પામેલ છે. આ બનાવની પોલીસને જાણ થતા ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ…
પરિક્રમા શરૂ થાય તે પહેલા જ પ૦ હજારથી વધુ પરિક્રમાર્થીનો ભવનાથમાં પડાવ : ભાવિકોમાં ભારે ઉત્સાહ જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે આવતીકાલ તા.ર૩ને ગુરૂવાર દેવ દિવાળી…
ગરવા ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવ દિવાળીના પર્વથી શરૂ થઈ રહી છે ત્યારે આ પરિક્રમામાં આવનારા ભાવિકો, શ્રધ્ધાળુઓને ગિરનારજી મહારાજના પૂજન સાથે પ્રકૃતિની જાળવણી અને પૂજન કરી આર્શીવાદ મેળવવાની અપીલ…