Browsing: Breaking News

Breaking News
0

ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં અનેક કાર્યક્રમોનું આયોજન : ભાવિકોને લાભ લેવા અનુરોધ

આગામી તા.૧૭ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસ જે શિવ આરાધના નો મહિનો છે શિવ કૃપા મેળવવા માટે ગિરનારની ગોદમાં નાથ ભૂતનાથ મહાદેવ બિરાજમાન જૂનાગઢની…

Breaking News
0

જૂનાગઢના ખામધ્રોળ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ખામધ્રોળ રોડ નજીક જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને કુલ રૂા.ર૯૩પ૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે બે શખ્સો દરોડો દરમ્યાન નાસી છુટયા હતા. પોલીસે કુલ…

Breaking News
0

માંગરોળમાં ગાયત્રીનગરની મહિલાઓ દ્વારા ભક્તિભાવ સાથે અનોખી રીતે પવિત્ર પરસોતમ માસની ઉજવણી કરાઈ

માંગરોળમાં ગાયત્રીનગર, વાંજા દરજી વિસ્તાર સહિત વિસ્તારોમાં મહિલાઓ દ્વારા અધિક માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ એક જગ્યાએ ભેગી થઈને ભજન-ર્કિતન સાથે કાંઠા ગોરમા અને ભગવાન પુરૂષોત્તમજીની…

Breaking News
0

ઓખા મંડળના બે માથાભારે શખ્સો પાસા તળે જેલ હવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગેની કડક કામગીરી કરી એક ડઝનથી વધુ માથાભારે તત્વો સામે ગુજસીટોક અંગે કાર્યવાહી કરી અને…

Breaking News
0

ખંભાળિયામાં અબોલ પશુઓની સેવા માટે મળેલી પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી અબોલ પશુઓની અવિરત રીતે સેવા કરતા યુવા કાર્યકરો સાથેની સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને દાતાઓના સહયોગથી સાંપળેલી સુવિધાસભર “એનિમલ એમ્બ્યુલન્સ”નું ગઈકાલે બુધવારે બપોરે વિધિવત રીતે લોકાર્પણ…

Breaking News
0

પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમો યોજાયા

અધિક માસ નિમિત્તે વિશ્વ વિખ્યાત જગત મંદિર દ્વારકાધીશના સાનિધ્યમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે બુધવારે પારણા નોમ પ્રસંગે જગત મંદિરમાં એક દિવસમાં બે વખત અન્નકૂટ મનોરથ યોજાયા…

Breaking News
0

જેતપુરના પેઢલા ગામે ગૌશાળામાં વૃક્ષારોપણ કરતાં એન.એસ.એસ.નાં વિદ્યાર્થીઓ

જેતપુરની જી.કે. એન્ડ સી.કે. બોસમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ ૧ અને એન.એસ.એસ વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જેતપુર તાલુકાનાં પેઢલા ગામ ખાતે આવેલી ક્રિષ્ના ગૌ શાળામાં લાંબા સમય સુધી…

Breaking News
0

સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ, અમૃતવાટિકામાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ…

Breaking News
0

પ્રભાસ પાટણની વેણેશ્વર સોસાયટીમાં ફરતા દિપડાને પકડવા વનવિભાગે પાંજરૂ મુકયું

સોમનાથ-પ્રભાસ પાટણ સોમનાથ મંદિર નજીક આવેલ વેણેશ્વર સોસાયટીમાં બે દિવસ પહેલાં સોમનાથ ટ્રસ્ટ સ્ટોર અને ડમ્પીંગ હાઉસમાં દિપડો દેખાયો હતો. અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલ હતો. આ અંગે સોમનાથ…

Breaking News
0

કલ્યાણપુરમાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આવેલા બીઆરસી મુકામે તાલુકા કક્ષાનો કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહોત્સવમાં કુલ ૧૫૪ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, બાળકવિ સંમેલન, સંગીત ગાયન, સંગીત વાદન, વાર્તા…

1 149 150 151 152 153 1,267