ર૧મી ઓકટોબર સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવાય છે. જેના અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ એકમ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં વેરાવળ એસટી પોલીસ સવારના ૮ વાગ્યે ખાસ…
લોઢવા ગામે લોઢવા કન્યા પ્રાથમિક શાળામાં ધો.૬માં ભણતી બે વિદ્યાર્થીનીઓ વિશ્વા અરજનભાઈ વાઢેર અને કેયુરી ધનજીભાઈ વાઢેર કે જેમણે લોઢવા કન્યા શાળામાં પ્રેકટીસ કરીને આણંદ ખાતે રાજયકક્ષાની ગુજરાત સ્ટેટ કરાટે…
ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે રસોત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન…
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રામનાથ મહિલા મંડળ દ્વારા છેલ્લા આશરે નવ વર્ષથી ચામુંડા ગરબા મંડળના નેજા હેઠળ બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ…
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા શ્રી આવળાઈ માતાજીના મંદિરની જાતરનો મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને…
ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં યોજાતી ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકની ગરબીઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર તથા દેવભૂમિ દ્વારકા…
ગરબા રમવા સામે વાંધો છે જ નહી મુળ પ્રશ્ન ઘોંઘાટનો છે : કિરીટ બી. સંઘવી એડવોકેટ જૂનાગઢ શહેરના લોકોની એક માનસિકતા રહી છે કે, ભાજપની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર…
શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત…