લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૫-૯-૨૦૨૩ થી તા.૯-૯-૨૦૨૩ દરમ્યાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો ૨૦૨૩માં ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે હાલ ચોમાસાની સીઝન હોય…
એક વર્ષમાં ૩૦ થી વધારે જાેબફેર દ્વારા એક હજારથી વધુ ઉમેદવારો પસંદગી થઈ જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોને રોજગારીની તકો મળે તે હેતુથી ખાનગી ક્ષેત્રનાં નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુ…
ભારત માટે મહત્વપૂર્ણ અને સમગ્ર દુનિયાની જેના ઉપર નજર છે, તે ચંદ્રયાન ૩ નું લોન્ચિંગ ગઈકાલે શુક્રવારે બપોરે શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. તે…
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યની કચેરીના હુકમ અન્વયે પીએસઆઇ સંવર્ગમાંથી પીઆઇ સંવર્ગમાં બઢતી માટે એક વર્ષ શાખાના અનુભવની જાેગવાઈ થયેલ હોય જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા ૧૭ પીએસઆઇની…
ઉના તાલુકાના સનખડા ગામનો પરણિત યુવાન દોલુભાઈ ધીરૂભાઈ ઝાલા(ઉ.વ.૩૫) કોઈ કામ માટે ઉના તાલુકાના માણેકપુર ગામે ગયેલ હતા અને માણેકપુર-દુધાળા ગામના રોડ ઉપર બાવળના ઝાડ પાસે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ…
શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂ.ઇન્દ્રભારતી બાપુના મોટાબેન મંજુલાબેન શિવગીરી ગોસ્વામી તા.૧૨-૭-૨૦૨૩ ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમને તા.૧૩ના રોજ કરછના અબડાસાના વીંઝાણ મુકામે સવારે ૭ કલાકે…
જૂનાગઢના ગીરીરાજ રોડ ઉપર આવેલા અવસર જવેલર્સ નામની દુકાનમાં ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સુર્યનગર સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ ચરડવા(ઉ.વ.૪૩)એ અનિકેત ગીરીશભાઈ ઝીંઝુવાડીયા રહે.નવા…