આપણે ઘણી વાર સાંભળ્યુંછે કે મંદિરમાં મૂર્તિ દૂધ પાણી પીય રહી છે. આવા અનેક સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે. હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામની…
પ્રાંત અધિકારી જ્વલંત રાવલના સતત પ્રયત્નોને મળી સફળતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ લાંબા સમયથી શરૂ હોવા છતાં કામ પૂરૂ થવાનું નામ નથી લેતું અને ઘણા બધા સ્થનોએ આ કારણે અનેક…
ગુજરાત રાજ્યમાં ૩.૧૧ લાખ સ્વસહાય જૂથો ૪૦૧.૧૫ કરોડ રૂપિયાનું બચત ભંડોળ ધરાવે છે દેશનાં વિકાસમાં મહિલાઓ મહત્ત્વનો ફાળો આપી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ…
અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં કુલ ૨૬૯ ફોર્મ ભરાયા રેસકોર્ષ મેદાન ખાતે તા.૫ થી ૯ સપ્ટેમ્બર જન્માષ્ટમી લોકમેળો યોજાનાર છે. જે અંતર્ગત લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ, ખાણીપીણી, રમકડાં, આઈસ્ક્રીમ વગેરે જેવી વિવિધ…
ખંભાળિયા તાલુકાના નજીક આવેલા કુબેર વિસોત્રી રહેતા એક પરિવારના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને કબાટમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીનાઓ મળી, કુલ રૂપિયા ૪.૩૪ લાખનો મુદ્દામાલ…
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા જાંજીબેન નામના ૫૫ વર્ષના પ્રૌઢા બેભાન થઈ જતા આ અંગે ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાણ-લીંબડી લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે…
આવક વેરા વિભાગ દ્વારા આજે જૂનાગઢ સહિત રાજકોટ તેમજ અન્ય શહેરોમાં કરચોરી ડામવા માટે અને જવાબદાર સામે પગલા ભરવાના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જૂનાગઢની જાણીતી સીવીએમ કંપનીમાં પણ…