જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં પાદનાકા પુલ નજીક આવેલા ખોડીયાર ઘુનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે આ યુવાનનો મૃતદેહ તરતો હોય જે અંગેની જાણ થતા જ…
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આઈટીઆઈ એકટીવીસ્ટ વિરલ જાેટવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રી…
જૂનાગઢ શહેરના કેટલાક માર્ગો તો એવા છે કે, અહિં વાહનો કરતા રખડતા ભટકતા પશુનો જમાવડો વધુ હોય છે. આવા પશુઓ જાણે રસ્તા રોકો આંદોલનમાં ઉતર્યા હોય તેમ આખો રસ્તો રોકી…
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માળીયા હાટીનાના વિરડી ગામે કારડીયા યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર(ઉ.વ.૪૦)ની માળીયા હાટીના તરફ જતા રોડ ઉપર આવેલ પુલ નીચેથી લાશ મળતા માળીયા પોલીસે તપાસ શરૂ…
માણાવદર અઢી ઈંચ, ભેંસાણ સાડા ચાર ઈંચ, વિસાવદર બે ઈંચ, મેંદરડા એક ઈંચ વરસાદ નોંધાયો જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાજેતરમાં જ ભારે વરસાદ પડયો હતો અને આ વરસાદના કારણે નીચાણવાળા…
જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે બપોરના અરસામાં બે કુંડને જાેડતું ભૂંગળું ૩ વર્ષના બાળક માટે મોતનું પ્રવેશદ્વાર સાબિત થયું હતું. માણાવદરથી પિતૃકાર્ય માટે આવેલા વૃદ્ધાનો ૩ વર્ષનો પૌત્ર તેની નજર…
અષાઢ વદ પાંચમ એટલે નાગપંચમીનું પર્વ આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવી રહેલ છે. ખાસ કરીને લોહાણા રઘુવંશી સમાજની આ નાગપંચમી કહેવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોહાણા રઘુવંશી…
બે વર્ષ પૂર્વે શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયેલ જેને બચાવી લીધેલ બે વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ જંગલની જમીનમાં સિંહ…