Browsing: Breaking News

Breaking News
0

ગાંધીનગર જીલ્લા સંઘ સંયોજીત દૂધ મંડળીઓનો ‘મધુર સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મધુર ડેરી, ગાંધીનગર દ્વારા ગાંધીનગર જીલ્લા સંઘ સંયોજીત દૂધ મંડળીઓનાં ચેરમેન/મંત્રી તથા મધુર પરિવારનાં કર્મચારીઓનો મધુર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ…

Breaking News
0

૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જયંતીએ સ્મૃતિવંદના

રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની એકતા અને અખંડિતતા ઉપર રહેલો છે : સ્વમાન ખાતર અખંડ ભારતની લોખંડી તાકાત હૃદયમાં રાખો : સરદાર પટેલ, વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ…

Breaking News
0

શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા કેલેન્ડર બહાર પડાયું

જૂનાગઢ શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા નૂતન વર્ષ સબબ વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. જેમાં તમામ માહિતી પ્રદ આ કેલેન્ડરનું વિમોચન પ્રેરણા ધામના મહંત શ્રી લાલબાપુ તેમજ અંબાજી મંદિરનાં…

Breaking News
0

ઉનામાં જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ

ઉનામાં ૨૨૩મી જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ રાખવામાં આવેલ છે જેની તમામ ભક્તજનોએ નોંધ લેવી અને બંને ટાઇમ મહાપ્રસાદ શરૂ રાખેલ છે તેથી તમામ ભક્તજનોએ લાભ લેવો એક યાદીમાં…

Breaking News
0

ભેસાણના ખારચીયા ગામે અકસ્માતે મૃત્યું પામેલ ખેડૂતને સહાય અર્પણ

ભેસાણ તાલુકાના ખારચીયા(વાકુના) ગામના ખેડૂત મનસુખભાઇ માથુકીયા ખેતરેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને લીધે તણાઈ જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. ત્યારે ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચેરમેન નટુભાઇ…

Breaking News
0

ખંભાળિયામાં જલારામ જયંતીની આસ્થાભેર ઉજવણી : સમૂહ ભોજન તથા શોભાયાત્રાના કાર્યક્રમો રદ રહ્યા

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૩ની જન્મ જયંતી પ્રસંગે આજરોજ સોમવારે ખંભાળિયામાં વિવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોરબીમાં સર્જાયેલી કરુણંતીકાના પગલે આજરોજ પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા તથા રઘુવંશી…

Breaking News
0

જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવી એ ભાજપ માટે પેચીદો પ્રશ્ન

આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા વાગ્યો છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્શ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જીલ્લા મથકોએ દિવસ દરમ્યાન ભારે ધમધમાટ…

Breaking News
0

સોમવારે સંત શીરોમણી પૂજય જલારામ બાપાની રર૩મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી થશે

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને સંત શીરોમણી પૂજય જલારામ બાપાની રર૩મી જન્મ જંયતીની ભાવભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ જન્મ જયંતી પ્રસંગ હોય આ દિવસે જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળતા હિતેષ ધાંધલ્યા

જૂનાગઢ ડીવાયએસપી તરીકે હિતેષ ધાંધલ્યાએ ચાર્જ સંભાળેલ છે. પોલીસ બેડામાં કડક પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે તેવા હિતેષ ધાંધલ્યા કડક શિસ્તનાં આગ્રહી છે. તેમણે જણાવેલ કે જૂનાગઢ વિભાગીય વિસ્તારમાં કાયદો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધીકારી તરીકે ચાર્જ સંભાળતા ભાવસિંહ વાઢેર

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ ભાવસિંહ વાઢેરએ વિધિવત રીતે સંભાળ્યો છે. તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તા. ર૧નાં રોજ જીલ્લા શિક્ષણાધિકારી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીઓની બદલી કરવામાં આવેલ. જેમાં જૂનાગઢ…

1 252 253 254 255 256 1,267