વિશ્વભરમાં ખંભાળિયા શહેરના શિવાલયો ઘીની મહાપૂજા માટે વિખ્યાત છે. અહીંના વિવિધ પ્રાચીન મંદિરોમાં ભગવાન શિવની ઘીની મહાપૂજાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે. ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ,…
સાતમ આઠમના તહેવારોમાં મીની વેકેશન જેવા માહોલ વચ્ચે જૂનાગઢ, ભવનાથ તેમજ ફરવા લાયક સ્થળોએ આ વર્ષે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સાતમ આઠમના તહેવાર દરમ્યાન જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત જન્માષ્ટમીના…
સાતમ આઠમના તહેવારો જૂનાગઢ સહિત સોરઠભરમાં ભારે ઉત્સાહમય વાતાવરણમાં ઉજવાયા હતા. કોરોના કાળ બાદ આ વર્ષે આ પ્રથમ તહેવાર એવો હતો કે જેમાં તેજીનો દોર જાેવા મળ્યો હતો. ચોમાસામાં આ…
અષાઢ મહિનાથી જ આ વર્ષે મેઘરાજાની શુકનવંતી પધરામણી થયા બાદ સતત બે માસ સુધી મેઘરાજાએ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે હેત વરસાવેલ છે. જૂનાગઢ જીલ્લામાં વાત કરીએ તો ૧૦ તાલુકા પૈકી…
કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે જન્માષ્ટમીનાં તહેવારો દરમ્યાન સતત ચાર દિવસ સુધી યાત્રિકોનો ભારે ઘસારો રહ્યો હતો. મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસ અસંખ્ય શ્રધ્ધાળુઓ…
ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રાગટય દિન જન્માષ્ટમી પર્વની જૂનાગઢ શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હાથીની અંબાડી સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટ રહ્યા હતા. હરી ઓમ…
જૂનાગઢમાં હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે જન્માષ્ટમીના દિવસે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ દ્વારા આરતી તથા યુવક મંડળ દ્વારા ડીજેના…
જૂનાગઢની પ્રજા રાજકારણીઓના ગુપ્ત દબાણ હેઠળ સમસ્યાઓનો રોજબરોજ સામનો કરી રહેલ છે. ભુતકાળમાં રાણકદેવીએ ગરવા ગઢ ગિરનારને પડતો રોકી દીધો હતો. જયારે હાલ જૂનાગઢના તમામ રોડ-રસ્તાઓ ઉંચા અને ઉંડા, નીચા…
તહેવારો પૂર્વ આ અંગે દહેશત વ્યક્ત કરાઈ હતી, શહેરીજનોમાં રોષની લાગણી સામાન્ય રીતે રખડતા પશુઓનો પ્રશ્ન દરેક શહેરોમાં છે અને જેના કારણે ઘણા બનાવોમાં માનવીને ઈજા/મૃત્યુંના બનાવો બનવા પામેલ છે.…