જૂનાગઢ ટીંબાવાડી દરગાહની પાછળ આવેલ તક્ષશીલા સોસાયટીમાં રહેતા દિપેનભાઈ અનીલભાઈ વાજા (ઉ.વ. ૩પ)ને આજથી ત્રણ ચાર વર્ષ પહેલા તેમની સોસાયટી પાછળ રહેતા અમીન હુસેનભાઈ અબડાએ મોટર સાયકલ ભાગમાં ભટકાવેલ હોય…
જૂનાગઢ મનપા દ્વારા ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મનપા મુખ્ય કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મેયર ગીતાબેન પરમારનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.
ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા અઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય, આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના વિભાગો દ્વારા અલગ-અલગ કાર્યક્રમનું…
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા. ૧-૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી ર્નિણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ના આહવાનને પગલે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગાને લઈને જૂનાગઢ જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે. જૂનાગઢના બાદલપુર ગામ નજીક આવેલા ઓઝત-૨…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે અનેક સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડેલ છે અને અનેક લોકોને ઝડપી લીધા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, બી ડીવીઝન…
અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા નિલકંઠ મહાદેવ મંદિરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક…
શ્રાવણ માસનો પવિત્ર દિવસોમાં ભગવના શીવજીની ભકિતમાં ભાવિકો લીન બની ગયા છે. આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર હોય, સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ…