Browsing: Breaking News

Breaking News
0

૧૯મી સદી અંગ્રેજાેની, ૨૦મી સદી અમેરિકનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

દુનિયાએ ૧૯મી સદી અંગ્રેજાેની જાેઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જાેઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાતના બે નેતા ગઈ સદીમાં અંગ્રેજાે પાસેથી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી…

Breaking News
0

માછીમારોને દરિયાઈ પ્રદૂષણ અટકાવવા અને ચૂંટણીમાં મતદાન કરવા જાગૃત કરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કલેકટર રચિત રાજ દ્વારા માંગરોળ બંદરે ત્રિરંગો લહેરાવી ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે કલેક્ટર રચિત રાજે સ્વાતંત્ર્ય પર્વની…

Breaking News
0

હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં જાેડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે

રાજય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી-કર્મચારીઓના હિત માટે અનેક ર્નિણયો લઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક…

Breaking News
0

કોમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ્સ મેળવી દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા ગુજરાતના ખેલાડીઓને કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.…

Breaking News
0

માણાવદર-વંથલી હાઈવેથી તાલુકાની જનતા ત્રાહિમામ

માણાવદરથી વંથલી હાઈવેની ઘણા સમયથી બદતર હાલતનાં કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વાહનોને આ ખાડાઓને કારણે ભારે નુકશાની થઈ રહી છે. સાથે અકસ્માતો થાય તેમજ નાગરીકોનાં હાડકાં ખોખરા…

Breaking News
0

કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી રાષ્ટ્રીય પર્વ ઉપર બાળકોને ભોજન કરાવવાની પરંપરા યથાવત

કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી સ્વતંત્રતા દિવસે અને પ્રજાસતાક દિને ગામના મુસ્લિમ અગ્રણી હાજીભાઈ હાલાઈ દ્વારા  શાળાની અંદર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા આવતા તમામ ભૂલકાઓને ભોજન કરાવવાની પરંપરા ચાલુ વર્ષે…

Breaking News
0

ડો. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩ની વર્ષગાંઠે પુષ્પાંજલી અર્પતું વિજ્ઞાન જાથા

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩મી જન્મ જયંતિએ રાજકોટમાં પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાનથી માનવ જાતે સુખાકારી, પ્રગતિનાં દ્વાર ખોલ્યા છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ છે…

Breaking News
0

ભાવનગર ગ્રીનસીટી દ્વારા ભુતપુર્વ સૈનિકોના હસ્તે ૭પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ

ભાવનગર શહેરને હરીયાળું બનાવવા સતત પ્રયત્નશીલ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા ૧પમી ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શહેરને ભુતપુર્વ સૈનિકોના વરદ્‌હસ્તે કરણ થા લીમડાના ૭પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી દેશ માટેના આ…

Breaking News
0

માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી રાહત દરે ફરસાણ વિતરણ

શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, માંગરોળ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જનતા તાવડાનું સુંદર આયોજન કરેલ છે. જે અંતર્ગત ૫૦૦ ગ્રામ ચવાણું રૂા.૫૦, ૫૦૦ ગ્રામ ભાવનગરી…

Breaking News
0

કેશોદ ખાતે જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત સર્વત્ર ભારતની આઝાદીનાં વર્ષની એટલે કે સ્વાતંત્ર્ય પર્વની આજે ૧પમી ઓગસ્ટનાં દિવસે ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં ઘર ઘર…

1 335 336 337 338 339 1,270