દુનિયાએ ૧૯મી સદી અંગ્રેજાેની જાેઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જાેઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાતના બે નેતા ગઈ સદીમાં અંગ્રેજાે પાસેથી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી…
આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કલેકટર રચિત રાજ દ્વારા માંગરોળ બંદરે ત્રિરંગો લહેરાવી ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે કલેક્ટર રચિત રાજે સ્વાતંત્ર્ય પર્વની…
રાજય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી-કર્મચારીઓના હિત માટે અનેક ર્નિણયો લઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.…
માણાવદરથી વંથલી હાઈવેની ઘણા સમયથી બદતર હાલતનાં કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વાહનોને આ ખાડાઓને કારણે ભારે નુકશાની થઈ રહી છે. સાથે અકસ્માતો થાય તેમજ નાગરીકોનાં હાડકાં ખોખરા…
કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી સ્વતંત્રતા દિવસે અને પ્રજાસતાક દિને ગામના મુસ્લિમ અગ્રણી હાજીભાઈ હાલાઈ દ્વારા શાળાની અંદર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા આવતા તમામ ભૂલકાઓને ભોજન કરાવવાની પરંપરા ચાલુ વર્ષે…
શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, માંગરોળ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જનતા તાવડાનું સુંદર આયોજન કરેલ છે. જે અંતર્ગત ૫૦૦ ગ્રામ ચવાણું રૂા.૫૦, ૫૦૦ ગ્રામ ભાવનગરી…
જૂનાગઢ સહિત સર્વત્ર ભારતની આઝાદીનાં વર્ષની એટલે કે સ્વાતંત્ર્ય પર્વની આજે ૧પમી ઓગસ્ટનાં દિવસે ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં ઘર ઘર…