Browsing: Breaking News

Breaking News
0

શિવરાત્રી મેળાનો આજે બીજાે દિવસ  : ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને ગઈકાલે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો હતો. આજે મેળાનો બીજાે દિવસ છે અને ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જઈ રહયો છે. શનિ-રવિ…

Breaking News
0

જૂનાગઢમાં વાડીની ઓરડીમાં ઘુસી ગયેલ દીપડાને રેસ્કયુ કરી પકડી લીધો

જૂનાગઢના ફાર્મ હાઉસમાં દીપડો ઘુસી ગયો હતો. ખલીલપુર અને ખામધોળ ચોકડી વચ્ચે બાયપાસ રોડ ઉપર બની ઘટના અચાનક દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતા ફફડાટ વ્યાપી ગયો હતો. ફાર્મ હાઉસના…

Breaking News
0

જૂનાગઢમાંથી ગુમ થયેલ પર્સ પરત અપાવતી એ ડીવીઝન પોલીસ

જૂનાગઢનાં અમીબેન હસમુખભાઈ નથવાણીએ પંચહાટડી ચોકમાં ખરીદી કરવા ગયેલ ત્યારે તેની પાસે રહેલ પર્સમાં સોનાનુ મંગલસુત્ર ચાર તોલાનું તથા ચાંદીના સાંકળા તથા રોકડા રૂા. ૩પ૦૦ મળી કુલ રૂા. ૧૮પ૦૦૦નો મુદામાલની…

Breaking News
0

શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિત્તે તા. ર૬-ર-રરનાં રોજ કેસુડાના ફુલનો દિવ્ય શણગાર તથા ધાણી, ખજૂર, ડાળીયાનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવેલ હતો તેમજ મંદિરનાં…

Breaking News
0

શિવરાત્રી મેળામાં સંતવાણીમાં ભજનની સરવાણી

જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં યોજાઈ રહેલો મહાશિવરાત્રીનો મેળો ધીમે ધીમે જમાવટ કરી રહયો છે. ભજન, ભોજન અને ભકિત સાથે સંતવાણીનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે સંતવાણીમાં સુપ્રસિધ્ધ ભજનીક ભાવનગરનાં માયાબેન દુધરેજીયા…

Breaking News
0

જૂનાગઢ એસઓજી પીઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.એમ. ગોહીલ

જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગૃપનાં પીઆઈ તરીકે એમ.એમ.  ગોહીલએ ચાર્જ સંભાળ્યો છે. એમ.એમ. ગોહીલ અગાઉ કેશોદ અને જૂનાગઢ પ્રોબેશ્નર પીઆઈ તરીકે ફરજ બજાવેલ અને  પ્રોબેશ્નર પીરીયડ પુરો થતાં એસપી રવિ તેજા…

Breaking News
0

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા અને ૨૦૧૮ના એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ પદક મેળવનાર સરિતા ગાયકવાડે ગીર સોમનાથ જિલ્લાની મુલાકત લીધી હતી. સરિતા ગાયકવાડે કાડીનાર ખાતેની સોમનાથ એકેડમી અને…

Breaking News
0

ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા જવાહરભાઈ ચાવડાના સૌજન્યથી ફ્રી નિદાન કેમ્પ યોજાયા

ગત બે મહિના દરમ્યાન ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પની સફળતા બાદ માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ચાલુ વર્ષમાં ૧૦૦ નિદાન કેમ્પ કરવાના કરેલ…

Breaking News
0

સોમનાથમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ : ૩૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે

ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ ખાતેના સ્વામી નારાયણ ગુરૂકુળમાં જિલ્લાકક્ષાના કલામહાકુંભનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનાર આ કલા મહાકુંભમાં કલા, સાહિત્ય, અને સંસ્કૃતિ વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓમાં ૩૦૦૦ જેટલા…

Breaking News
0

જૂનાગઢનાં હર હર ગંગે અન્નક્ષેત્રનો પ્રારંભ

જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થતાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્રમાં હરીહરની હાંકલ શરૂ થઈ ચુકી છે. ત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રવિરાંદલ સેવાધામ ખાતે સ્વ. મહંતશ્રી…

1 510 511 512 513 514 1,336