Browsing: Breaking News

Breaking News
0

શિવરાત્રી મેળામાં પોલીસની બાજ નજર રહેશે

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તળેટી ખાતે આજથી શિવરાત્રીનાં મેળાનાં શુભારંભ થયો છે. આ મેળા દરમ્યાન શાંતીપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ચૂસ્ત બંદોબસ્ત પોલીસનો ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી…

Breaking News
0

જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે  તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર યોજાઈ,  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે ગીર-સોમનાથ તાલાળા માર્કેટ…

Breaking News
0

વિસાવદરનાં ચાંપરડા નજીક કારનું ટાયર ફાટતાં ર મહિલાનાં મોત, બેને ઈજા

મેંદરડાનાં દાત્રાણા-રામપરા ગામેથી વિસાવદરનાં કાલસારી ગામે સામાજિક પ્રસંગમાં જઈ રહેલી કાર નં. જીજે-૧૦-એપી-ર૬૯પનું ચાંપરડા ગામ નજીક ટાયર ફાટતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં સવિતાબેન વલ્લભભાઈ વઘાસિયા (રહે.રામપરા, ઉ.વ.૬૦) અને…

Breaking News
0

જૂનાગઢ ડેપોથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ

મહાશિવરાત્રીનાં મેળાને લઈ જૂનાગઢ એસટી ડેપો ખાતેથી ભવનાથ સુધીની બસ સેવાનો પ્રારંભ વિભાગીય નિયામક જી.ઓ. શાહનાં  વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિભાગીય પરિવહન પિલ્લાઈકર, ડી.એમ. આઈ ચગી, ડેપો…

Breaking News
0

ખંભાળિયામાં એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના વોરા વાડ વિસ્તારમાં રહેતા અને અપરિણીત એવા નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા નામના આશરે ૫૨ વર્ષના લોહાણા આધેડ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની બીમારીઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા. નીતિનભાઈ…

Breaking News
0

શિવરાત્રી મેળાનો આવતીકાલથી શુભારંભ

ભગવાન શિવજીની ભકિતમાં લીન થવાનો અવસર જૂનાગઢને આંગણે આવી ગયો છે. તિર્થોની નગરી એવી જૂનાગઢ શહેરની તદન નજીક આવેલા ભવનાથ ખાતે આવતીકાલે મહાવદ-૯ તા. રપ ફેબ્રુઆરીનાં રોજ ભવનાથ મહાદેવ મંદિરે…

Breaking News
0

જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે આવતીકાલથી પૂ. બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી સ્વામી વિશ્વંભરભારતીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડષીભંડારો અને શિવરાત્રી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહયો છે. ત્યારે આ…

Breaking News
0

રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાત રાજય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના…

Breaking News
0

શિવરાત્રી મેળામાં શાંતિભર્યું વાતાવરણ બની રહે તે માટે સલામતીનાં પગલા લેવાયા

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…

Breaking News
0

ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંતોએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો

જૂનાગઢમાં આવેલ સુપ્રસીધ્ધ ભવનાથ મહાદેવ મંદિરમાં મહંત શ્રી હરીગીરી બાપુ, મહંત શ્રી તનસુખગીરી બાપુ તથા અન્ય સંતો સાથે મળીને રૂદ્રાભીષેક, બીલીપત્ર, પુષ્પ તથા ૫૧ કીલો ફ્રુટનો પ્રસાદ ચડાવી ભવનાથ દાદાના…

1 512 513 514 515 516 1,336