Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડી કરતી ઘાંટવડની નામચીન ગેંગના ૬ સાગરીતોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જિલ્લામાં દિવસ દરમ્યાન રેકી કરી બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કરનારી ગેંગ ઝડપાઈ છે. ગીર સોમનાથ જિલ્લાની કુખ્યાત ઘાંટવડ ગેંગના ૬ સાગરીતોને જૂનાગઢ એલસીબીની ટીમે બાતમીના આધારે…

Breaking News
0

કોડીનાર ભીમસેના-કોળી સેના દ્વારા ભરત સોસા વિરૂધ્ધ રાજકીય ષડ્યંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા આવેદનપત્ર પાઠવાયું

કોડીનાર કોળી સેના અને ભીમસેના તેમજ ભીમ આર્મી અને સામાજીક કાર્યકરો દ્વારા રાજકોટમાં ભરતભાઇ સોસા ઉપર રાજકીય ષડયંત્ર હેઠળ દાખલ થયેલ ખોટી ફરીયાદ રદ કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…

Breaking News
0

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર તમાકુનું વાવેતર

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ વિભાગના મરીન અધિકારીની મહત્વની જવાબદારી ડીવાયએસપી કેતન પારેખને સોંપાઈ

ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છેવાડાના મનાતા અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સેક્ટર વિભાગના અધીકારી તરીકે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ સન્માનિત ડીવાયએસપી કેતન પી. પારેખની નિમણૂક કરવામાં…

Breaking News
0

માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા ભોજન સામગ્રીનું વિતરણ

માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સ્વ. બંસરીબેન રોહિતભાઈ ઠાકર વેસ્ટ આફિકા બેનિન દેશ કોતનું ગામે મેઘનાબેન રોહિતભાઈ ઠાકરના આર્થિક સહયોગથી આર્થિક રીતે…

Breaking News
0

વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દીકરી ઉપર થયેલ હુમલાને જૂનાગઢ બ્રહ્મ સમાજનાં અગ્રણીઓએ વખોડી કાઢી આવેદનપત્ર અપાયું

ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે બ્રહ્મ પરિવારની દિકરી ઉપર જે હિચકારો હુમલો થયો તેનાં અનુસંધાને દીકરીને રક્ષણ તેમજ ન્યાય મળે તે માટે તા.૨૩-૨-૨૨, બુધવારનાં રોજ બપોરે ૧૨ કલાકે કલેક્ટર, જૂનાગઢને આવેદનપત્ર…

Breaking News
0

કેશોદ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સીટી અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેમને બહાર લાવવાનું કામ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત કેશોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળકો માટે ચિત્ર…

Breaking News
0

આદેશનાં જયઘોષ સાથે ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂ. શેરનાથ બાપુની નિશ્રામાં ‘‘અન્નક્ષેત્ર’’ની અવિરત સેવા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરૂ મહારાજની કૃપાથી મહંતશ્રી પૂ. શેરનાથ બાપુ દ્વારા કાયમી ધોરણે અન્નક્ષેત્ર અને સદાવ્રતની સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે અને આતિથ્ય સત્કાર અને…

Breaking News
0

ભવનાથ મંદિરે સાધુ-સંતોની બેઠક યોજાઈ : મહાશિવરાત્રી મેળાની વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ

જૂનાગઢનાં ભવનાથ તળેટી ખાતે આગામી શુક્રવારથી ગરવા ગિરનારની ગોદમાં બે વર્ષ બાદ મહાશિવારાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહિવટી તંત્રની સાથે સાથે સાધુ-સંતો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા સાથે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારનાં ૯ વાગ્યા સુધી આ ધુમ્મસ રહયું હતું જેને લઈને રસ્તા ઉપર પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી…

1 513 514 515 516 517 1,336