વેરાવળમાં બ્રહ્મસમાજની દિકરીના ગળે છરી વડે ઘાતક હુમલાના મામલે બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજ સાથે જુદા જુદા સમાજના લોકો અને મોટી સંખ્યામાં બહેનોએ જાેડાઇને પીડીત દિકરીને ન્યાય…
જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…
જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી મહા શિવરાત્રી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રાજી કરવાનો અવસર. એમાં પણ ગિરનારની ગોદમાં જૂનાગઢ…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…
જૂનાગઢમાં ભવનાથ ખાતે તા.૨૫-૨-૨૦૨૨થી શરૂ થઇ રહેલા મહાશિવરાત્રીના મેળા અંતર્ગત મજેવડી દરવાજે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ વારંવાર સર્જાતી હોય છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ તાત્કાલિક…
ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા સમય પૂર્વે કરવામાં આવેલી જાહેર હિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી બાબતે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા માટેના આપવામાં આવેલા આદેશો અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આગામી તા. રપ ફેબ્રુઆરી મહાવદ-૯નાં દિવસથી શરૂ થતાં શિવરાત્રી મેળો ઉત્સાપૂર્વક અને ભકિતભાવપૂર્વક યોજાય અને ભાવિકોને સંતોનાં દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય અને શિવરાત્રીનો મેળો સફળતાપૂર્વક…