Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાંથી ફૂલ-છોડનાં કયારામાં વિસ્ફોટક સ્ટીક છુપાવનાર માણાવદરનાં કતકપરાનાં શખ્સને ઝડપી લેતી એસઓજી પોલીસ

જૂનાગઢ રેંજ આઈજી ઓફિસની કમ્પાઉન્ડની દીવાલ પાસેનાં ફૂલ-છોડનાં કયારામાં એક થેલીમાંથી એકસપ્લોઝિવ વિસ્ફોટક પદાર્થ ભરેલી ર૬ સ્ટીક મળી આવતા એસઓજીએ  માણાવદરનાં કતકપરા ગામનાં એક શખ્સને ઝડપી લઈને પૂછતાછ શરૂ કરી…

Breaking News
0

કવિ દાદને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો… જેવી અનેક અમર રચનાના રચયિતા કવિ દાદને મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે. આ અંગે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે પદ્મશ્રી…

Breaking News
0

જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહબાળનો જન્મ  સાસણની સિંહણ અને લીલિયાના સિંહના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહ બાળનો જન્મ થયો છે. આ સાથે આ વર્ષ દરમ્યાન જન્મેલા સિંહ બાળની સંખ્યા ૧૯ એ પહોંચી છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ…

Breaking News
0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે છપ્પનભોગ અન્નકૂટ ઉજવાયો

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપાવલી દરમ્યાન અનેકવિધ ધાર્મિક આયોજનો થયેલ હતા. જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં નવ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો

ગઈકાલે લાભપાંચમના દિવસે સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લાના છ તાલુકામાં ઉભા કરાયેલ નવ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં વધુ સાડા ત્રણ…

Breaking News
0

દીવ પર્યટન ક્ષેત્ર પૂર્નઃ ધમધમતું થયું

દીવમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે. તહેવારો પૂર્ણ થતાની સાથે જ પ્રવાસીઓ સંઘપ્રદેશ દીવ તરફ આવતા જાેવા મળી રહ્યા છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે દીવ જાણીતું અને…

Breaking News
0

લાભ પાંચમે સાળંગપુરધામમાં હનુમાનજીદાદાને સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે  તા.૯-૧૧-ર૦ર૧નાં મંગળવારનાં રોજ  શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામિ દ્વારા દિવ્ય સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા…

Breaking News
0

જામકંડોરણામાં હઝરત મોટાપીરની દરગાહ શરીફ ખાતે તા.૧પ થી તા.૧૭ નવેમ્બર સુધી ત્રીદિવસીય જશ્ને ઉર્ષ મુબારક યોજાશે

જામકંડોરણા શરીફની સ૨જમીન ઉ૫૨ ઈન્શાહઅલ્લાહ હઝરત મોટાપીર દરગાહ શરીફ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧૫-૧૧-૨૦૨૧ તથા તારીખ ૧૬-૧૧-૨૦૨૧ તથા તારીખ ૧૭-૧૧-૨૦૨૧ સોમવાર, મંગળવાર, બુધવા૨ ૨બ્બીઉલ આખર તારીખ…

Breaking News
0

ચોરવાડમાં રૂા.૬પ.૩૦ લાખના ખર્ચે આધુનિક મચ્છી માર્કેટ બનશે : ખાતમુર્હુત

લાભ પાંચમનાં પાવન  દિવસે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના વરદ હસ્તે અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ ચોરવાડમાં સૌ પ્રથમવાર લાઈટ, પાણી સહીત તમામ સુવિધા સાથે આશરે રૂા.૬પ.૩૦ લાખના…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે લાભપાંચમના દિવસે સવાર સાંજ બે વખત છપ્પનભોગ મનોરથના દર્શન યોજાયા

દ્વારકાધીશ જગતમંદિરમાં નૂતન વર્ષના નવા દિવસો પૈકી ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે સવાર-સાંજ એક જ દિવસમાં બે વખત છપ્પનભોગ મનોરથ યોજાયા હતા. સવારે સુરતના શારદાબેન નવીનભાઈ પરીવારના યજમાન પદે અન્નકૂટ મનોરથ…

1 516 517 518 519 520 1,270