Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ : વિજ થાંભલામાં કરંટથી ત્રણ ગાયોનાં મોત : અરેરાટી

જૂનાગઢનાં કાળવા ચોકમાં આવેલ વિશાલ ટાવર પાસે પીજીવીસીએલનો વિજ પોલ આવેલ હોય અને હાલ ચોમાસાને કારણે આ વિજ પોલમાં વિજ કરંટ પ્રસરી જતાં અહીંયા ચરીયાણ કરી રહેલ ત્રણ ગાયો ઝપટમાં…

Breaking News
0

મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ પરપ્રાંતિય શખ્સોને ફિલ્મી ઢબે ઝડપી લેતી બી ડીવીઝન પોલીસ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે મોટર સાયકલ ચોરી કરનારા પરપ્રાંતિય ત્રણ શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર…

Breaking News
0

ખંભાળિયાના પાદરમાં ટેકરી ઉપર બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવ

સૌરાષ્ટ્રમાં વાંકાનેર પાસે ટેકરી ઉપર બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવની પ્રતિકૃતિ સમાન ખંભાળિયામાં રેલવે સ્ટેશન- જડેશ્વર રોડ ઉપર આવેલી એક ટેકરી ઉપર શ્રી જડેશ્વર મહાદેવનું અત્યંત પ્રાચીન શિવમંદિર આવેલું છે. નાનકડી…

Breaking News
0

આર્મીમેન ઉપર હુમલાનાં બનાવમાં કોળી સમાજ દ્વારા આવેદન અપાયું

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે કોળી સમાજના આર્મીના અધીકારી અને અન્ય કોળી સમાજના કુટુંબ ઉપર થયેલા પોલીસ દમન કરનાર સામે પગલાં ભરવા અખીલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા એસપી…

Breaking News
0

પાંચમી સપ્ટેમ્બર – ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ

શિક્ષણ એક પ્રકારનો પારસ્પરિક પ્રભાવ છે જેનો હેતુ બીજી વ્યક્તિઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો છે અને આ પરિવર્તન શિક્ષક જ લાવી શકે છે. શિક્ષક બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ કરે છે.…

Breaking News
0

દ્વારકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકરોષ

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે જેના કારણે લોકોરોષ ઉઠવા પામ્યો છે. યાત્રાધામ દ્વારકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય જવાનો પ્રશ્ન…

Breaking News
0

દ્વારકા મોક્ષદ્વાર ગેટ પાસે બનાવેલ યાત્રાધામનું રીનોવેશન કરાયું

દ્વારકામાં રિલાયન્સ રોડ ઉપર આવેલ મોક્ષદ્વાર ગેટ પાસે યાત્રાધામ દ્વારા બનાવેલ અને પાલિકા સંચાલિત બિલ્ડિંગનું નવા નિમણુંક પામેલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકાધીશ મંદિર સુરક્ષાનાઓને સોપવામાં આવતા એસપી સુનિલ જાેશીના માર્ગ…

Breaking News
0

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે. પરમારનો આજે જન્મદિવસ

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા એ.કે. પરમારનો આજે જન્મદિવસ છે. એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની છાપ એવી છે કે, ગુનેગારો તેમના…

Breaking News
0

ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામના બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરતી પોલીસ

ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામેથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર બુટલેગર કેતન નનકુભાઈ બરાળીયાને ઝડપી લઈ પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર…

Breaking News
0

તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના બુટલેગર કિશોર ઉર્ફે કિશલો વાઘેલાને પાસા હેઠળ જેલ હવાલે કરતી પોલીસ

તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના અને જૂનાગઢ જીલ્લામાં પણ પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર તેમજ ૧૭થી વધારે દારૂના કેસમાં સંડોવાયેલા બુટલેગર કિશોર ઉર્ફે કિશલો દેવશીભાઈ વાઘેલાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઈ પાસાના…

1 517 518 519 520 521 1,251