Browsing: Breaking News

Breaking News
0

શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ભવનાથ ખાતે પૂ. કાશ્મીરીબાપુનો ષોડસી ભંડારો : મહંતપદે શ્રી નર્મદાપુરીજી માતાજીની ચાદરવીધી સંપન્ન

શ્રી દાતારેશ્વર આશ્રમ ખાતે આજે પૂ. કાશ્મીર બાપુનો ષોડસી ભંડારાનો કાર્યક્રમ તેમજ મહંત પદે નર્મદાપુરીજી માતાજીની ચાદરવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રનાં આમકુ ક્ષેત્રમાં આવેલ…

Breaking News
0

ભજન, ભોજન અને ભકિતનાં ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીનાં મેળામાં ‘આપા ગીગાનાં ઓટલા’નું અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લું મુકાશે : પૂ. નરેન્દ્રબાપુ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં દર વર્ષે ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રરૂપી સેવા આપનારા અને આપા ગીગાનો ઓટલો ચોટીલાનાં મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા આ વર્ષે પણ સાનુકુળ વાતાવરણ સર્જાયુ છે ત્યારે…

Breaking News
0

શિવરાત્રી મેળાની પુરજાેશથી તૈયારી : સલામતી અને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક-ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના…

Breaking News
0

માંગરોળના પીરમૂસા રોડ ઉપરથી તસ્કરો પ્યાગો રીક્ષા ચોરી ગયા

માંગરોળમાં દિવસે દિવસે ચોરીના બનાવો સામાન્ય બનતા જાય છે.  શહેર તેમજ વાડી વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે પીરમૂસા રોડ ઉપર બહાર પડેલી એક પ્યાગો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની મોટાભાગની શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું આર.એસ. ઉપાધ્યાય

ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડતાં આંગણવાડીથી લઈ ધો. ૧ર સુધી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય અને જીલ્લાની ૯ તાલુકાઓની સરકારી, ખાનગી અને…

Breaking News
0

માંગરોળમાં મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવારનાં સહયોગથી શ્રીગાયત્રી માતાજીના મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ મહાયજ્ઞનું મુખ્ય હેતુ કોરોના મહામારી દરમ્યાન મૃત્યું થયેલા સદગત સ્વજનોનાં પવિત્ર અને…

Breaking News
0

જીવને જયારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય : મોરારીબાપુ

વ્યક્તિગત સમસ્યા માટે સદ્‌ અનુભવ, બે માટે સદ્‌ ગ્રંથ અને ત્રણ વચ્ચેની સમસ્યાનું સમાધાન સદ્‌ ગુરૂ કરે છે. જીવને જ્યારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય. રામકથા વિષયવિલાસ નહિ,…

Breaking News
0

ભવનાથ : રાંદલ માતાજીનાં આશ્રમે શિવરાત્રીની ઉજવણી થશે

આ વર્ષે જૂનાગઢનાં ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો યોજાવાનો છે ત્યારે મહેશબાપા, જી. વેગડા રણછોડ આચાર્યનાં આર્શિવાદથી ભવનાથ તળેટીમાં રવિ રાંદલ માતાજીનાં આશ્રમ ખાતે મહાશિવરાત્રી મેળાની ભજન, ભોજન, ભકિત સાથે ધામધૂમથી…

Breaking News
0

સરકારી વિનયન કોલેજ-ભેંસાણમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં તા.૨૧-૨-૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ  કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના આચાર્ય ડો. યોગેશકુમાર વી. પાઠકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા…

Breaking News
0

રાવલ નજીક પૂરપાટ જતા ત્રિપલ સવારી મોટરસાયકલની ટક્કર  યુવાન તથા બાળકના મોત : મહિલા સહિત ચાર ઘવાયા

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા યુવાન તથા એક બાળકના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યું નિપજયા હતા. જ્યારે અન્ય ચાર…

1 515 516 517 518 519 1,336