Browsing: Breaking News

Breaking News
0

મંત્રી આર.સી. મકવાણા જૂનાગઢની મુલાકાતે : ભરતભાઈ બાલસનાં નિવાસ સ્થાને કાર્યકર્તાઓને મળી ઉત્સાહ વધાર્યો

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ગુજરાત સરકારનાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા હાલ જન આશિર્વાદ યાત્રા ચાલુ છે જેના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી આર.સી.…

Breaking News
0

વરસાદના ભરાયેલ પાણીથી વેરાવળમાં ૧૦૮ એમ્બ્યુલન્સ  ન પહોંચી શકતા સ્થળ ઉપર સગર્ભાની ડીલેવરી કરાવવી પડી

વેરાવળમાં વરસતા વરસાદના માહોલમાં સગર્ભા માતાનાં ઘર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા સગર્ભાની સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવતા માતા-બાળક બંનેનાં જીવ બચાવવાની ફરજ બજાવી હતી. બાદમાં…

Breaking News
0

ઉના તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ધરણા

ઉના તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકારે કોઈ નિરાકરણ ન લાવતા હવે તલાટી કમ મંત્રીઓએ આંદોલનના મંડાણ કર્યા છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

કોરોનાનાં વેકેશન બાદ ૧૬ ઓકટોબરથી ગિરનાર અને ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો પ્રારંભ થશે

કોરોનાનાં બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોનાં ચોમાસાનાં ચાર મહીના વેકેશનનાં લીધે બંધ છે. જે બંને અભયારણ્યમાં ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં રાતભર વરસ્યા મેઘરાજા

જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકામાં ગઈકાલે વિજળીનાં કડાકા-ભડાકા સાથે રાતભર મેઘરાજા વરસ્યા હતા અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સરેરાશ પોણા ઈંચથી લઈ અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આજે પણ જૂનાગઢ…

Breaking News
0

માંગરોળના રૂદલપુર ફાટકે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૧૩થી વધુ લોકો ઇજાગ્રસ્ત, ૨ની હાલત ગંભીર

જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ રોડ ઉપર રૂદલપુર ફાટક પાસે રાત્રીના સમયે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માંગરોળ તરફ આવતી હિંમતનગર-માંગરોળ રૂટની એસ.ટી. બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતો માલ ભરેલો…

Breaking News
0

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. હાઉસીંગ ફાઈનાન્સ કોર્પો. લી.નાં ચેરમેન પદે ડો. ડી.પી. ચિખલીયાની બિનહરીફ વરણી

જૂનાગઢનાં જાણીતા સર્જન અને ત્રિર્મુતિ હોસ્પીટલનાં વડા ડો. ડી.પી. ચિખલીયાની તાજેતરમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. હાઉસીંગ ફાઈનાન્સ કોર્પો. લી.નાં ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. ર૬ સપ્ટેમ્બર -ર૧નાં રોજ દિલ્હી…

Breaking News
0

સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓનાં મોક્ષાર્થે  જૂનાગઢમાં શ્રી ગાયત્રી શકિતપીઠ ખાતે આજથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો થયેલ પ્રારંભ

ગરવા ગિરનારની પવિત્ર ભૂમિ તથા નવનાથ અને ચોર્યાશી સિધ્ધોની તપોભૂમિ એવા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગિરનાર રોડ ઉપર આવેલા ગાયત્રી શકિતપીઠ ધામ ખાતે કોરોના કાળમાં અને કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓનાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વાલાસીમડીની સીમમાંથી ૩૪૫ આધાર કાર્ડ મળી આવતા ચકચાર, તપાસનો ધમધમાટ

જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી બિનવારસુ આધાર કાર્ડનો જથ્થો મળી આવતા સારી એવી ચર્ચા જાગી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાં ફેંકી દેવાયેલા બિનવારસુ આધાર…

Breaking News
0

બે દિવસમાં લીવીંગ સર્ટી અને અસલ માર્કશીટ અપાવી દેવાની ખાત્રી મળતા પિતા-પુત્રીના ધરણાનો સુખદ અંત

માળીયા હાટીના તાલુકાના રહેવાસી ગોપીબેન વિજયભાઇ ગોહિલ જૂનાગઢની સમર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. દરમ્યાન સ્કૂલ બંધ થઇ હતી. ત્યારે ગોપીબેનને અન્ય શાળામાં એડમિશન લેવાનું હોય સ્કૂલ…

1 519 520 521 522 523 1,263