Browsing: Breaking News

Breaking News
0

બેલેવ્યુ સરોવર પોર્ટિકોનાં મહેમાન બન્યા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર

જૂનાગઢ ખાતે લોકસેવા ઉત્સવમાં પધારેલ ગુજરાતના નામાંકિત કલાકાર માયાભાઇ આહિર હોટલ “બેલેવ્યુ સરોવર પોર્ટિકો “ના મહેમાન બનેલ હતા. હોટલની આંતરરાષ્ટ્રીય ફેસિલિટી ગ્રાહકલક્ષી ઉત્તમ સર્વિસ અને સુપર ક્લીન વાતાવરણ બાબતે માયાભાઇએ…

Breaking News
0

શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ

નવા વર્ષ ૨૦૨૨ ના પ્રથમ દિવસે તા.૧/૧/૨૦૨૨ તથા તા.૨/૧/૨૦૨૨ અનુક્રમે ૨ દિવસ સુધી સતત જૂનાગઢ શહેર અને ભવનાથ જંગલ વિસ્તારમાં રહેતા ૧૪૦ જરૂરિયાતમંદ ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રક્ષણ માટે ગરમ…

Breaking News
0

સુત્રાપાડા તાલુકામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જાેડાયા

છ ટર્મથી મહિલાઓ શાસીત વેરાવળ તાલુકાની બાદલપરા ગ્રામ પંચાયતના યજમાન પદે સુત્રાપાડા તાલુકાના નવા વરાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલા સરપંચ…

Breaking News
0

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા દિવ્યાંગોનું રસીકરણ કરાયું

સરકારની ગાઈડ લાઈન મુજબ કોરોના વાયરસથી રક્ષણ આપતી વેકસીન આપવામાં આવે છે જેમાં દેશમાં હાલ ૧પ થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને વિનામુલ્યે વેકસીન આપવામાં આવે છે જે અંતર્ગત  તા.૩/૧/ર૦રરના રોજ…

Breaking News
0

ચોરવાડ ખાતે ઔષધી વિતરણ અને સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો

૭પ આઝાદી કા અમૃત મહોત્સવ ઈન્ડીયા, અંતર્ગત નિયામક, આયુષની ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન મુજબ, જીલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ જૂનાગઢ દ્વારા સંયુકત રીતે જૂનાગઢ જીલ્લાના…

Breaking News
0

વેરાવળની શબાના ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ પ્રદર્શન યોજાયું

વેરાવળની શબાના ગર્લ્સ હાઈસ્કૂલ તથા શબાના વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘વેસ્ટ માથી બેસ્ટ’ પ્રદર્શન યોજવામાં આવેલ. ધોરણ ૫ થી  ૧૦ની વિદ્યાર્થીનીઓ દ્વારા કુલ ૧૨૫ જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. ખુબજ…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન આપવાનો પ્રારંભ થયો

ગીર સોમનાથ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવાના કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ દિવસે કોઈપણ ડર કે ભય વિના બાળકો રસી લઇ રહયા છે. ગીર સોમનાથ…

Breaking News
0

મોડાસા, સુરત, ડભોઇ, વિરમગામ બાદ હવે અમદાવાદમાં ભૂખ્યાઓને અન્ન ખવડાવી ગરીબ ઘરોમાં સેવાઓની સુવાસ પ્રસરાવતા એ.ટી.એસ.

અમદાવાદ શહેરના સરખેજ-જુહાપુરામાં જેમના ઘરે ચૂલા સળગતા નથી તેવા ૮૦ જેટલા પરિવારોનું મોહસીને આઝમ મિશન દ્વારા સર્વે કરી બે ટાઈમ ટિફિન પહોંચાડી ગરીબ ઘરોમાં સેવાની સુવાસ અશરફી ટિફિન સર્વિસે પ્રસરાવી…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં કોરોનાકાળમાં મૃત્યું પામેલા મૃતકોના મોક્ષાર્થે આજથી સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ

યાત્રાધામ દ્વારકામાં કોરોનાકાળમાં મૃત્યું પામેલા મૃતકોના મોક્ષાર્થે આજથી સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. ર૫૧ પરિવારોએ કોરોનામાં ગુમાવેલ પોતાના સ્વજનના મોક્ષાર્થે પોથી નોંધાવી ભાગવત સપ્તાહમાં યજમાન બન્યા છે.…

Breaking News
0

ખંભાળિયાના બારા ગામની પરિણીતાએ કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલા આથમણા બારા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બહાદુરસિંહ વિભાજી જાડેજા નામના એક યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે ભોગાત ગામે રહેતા પ્રફુલ્લાબા નામની એક…

1 549 550 551 552 553 1,336