દર્શનીય દેવ સ્થાનો કે મંદિરોની અંદર સ્થાપિત કે ધરાયેલા મુખ્ય ઉપકરણો બહાર ન કાઢવાની ધાર્મિક માન્યતા બહાર સણોસરાના શ્રી દાનેવ આશ્રમને મળેલી ભેટથી ભાવિકો પ્રભાવિત થઈ રહ્યા છે. અહીંયા રાજસ્થાનના…
ઓખા-બેટ દ્વારકા વચ્ચે ૪.પ કિમી અરબી સમુદ્રની ખાડીમાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે રોજનાં અનેક શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે. પરંતુ આજે ખરાબ હવામાનથી ફેરી બોટ સર્વિસ બંધ હોવાથી યાત્રાળુઓ દર્શન…
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે ભાજપનાં કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરીને ભાવભર્યુ અભિવાદન કરાયું હતું. નીમાબેન આચાર્યના પરિવાર તરફથી ભગવાન શ્રી…
ડિસેમ્બર મહિનો અંતિમ ચરણમાં ચાલી રહયો છે અને ફકત ૪૮ કલાક નવા વર્ષને બાકી છે ત્યારે છેલ્લા એક અઠવાડીયા થયા સૌરાષ્ટ્ર – કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી તેમજ ઝાકળ…
કાપડ ઉપર જીએસટી દર વધારવાના વિરોધમાં જૂનાગઢનાં વેપારીઓ આજે તા. ૩૦મીએ અડધો દિવસ બંધ પાળીને તેમજ આવતીકાલ તા. ૩૧ ડીસેમ્બરનાં રોજ સાંજે બ્લેક આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.…
કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહયો છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ છેલ્લા સપ્તાહથી પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૪૦…
કોડીનાર ના પીપળવા ગામે કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ પી.એચ.ડોડીયાની વાડીમાં પાણીની લાઇનમાં અજગર દેખાતા આ બાબતની જાણ આર.એફ.ઓ પટેલને કરતા તેઓ દ્વારા કોડીનારના રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડને વાકેફ કરતા તેઓ…