ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામના પ્રગતિશીલ ખેડૂત ઉદયસિંહ રામભાઈ ઝાલા અને લલીતાબેન ઉદયસિંહ ઝાલાની સુપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. દ્વારા તાજેતરમાં લેવાયેલી ક્લાસ-૧ની લેખિત અને મૌખિક પરીક્ષા પ્રથમ પ્રયત્ને…
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને શહેર કોંગ્રેસ સમિતીએ ટોપી પહેરાવી દીધી છે. આપના ૧૦ પુરૂષો અને ૪ મહિલા સહિત ૧૪એ ટોપી ફગાવી પંજા(કોંગ્રેસ) સાથે પંજાે મિલાવ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ…
ખંભાળિયા પંથકમાં પીપળીયા માધુપુર પાસે આવેલ શ્રી કામઈધામ માતાજીના મંદિરે આગામી તા.૧-૧-૨૦૨૨ના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિત સાથે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ યોજાનાર છે જે અંગેની…
કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો હતો. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવના કારણે મૃત્યું પામવાનો ડર સતાવી રહ્યો છે.…
તાજેતરમાં જ જીએસટીનાં પાંચ ટકાનું ચલણ હતું તેમાં વધારો કરી ૧ર ટકા કરવામાં આવતા તેના વિરોધમાં વેપારી વર્ગ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું એલાન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ માંગનાથ…
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જેનાં ભાગરૂપે આજે જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સરકારશ્રીની વિવિધ…
જૂનાગઢ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે પરિણામે બપોરના સમયે ઠંડીની અસર ઘટી રહી છે. જાેકે, સવારના સમયે પવનની ઝડપ વધી જતા લોકોને બેઠા ઠારનો સામનો કરવો પડી…
જૂનાગઢ જીલ્લો તેમજ આજુ-બાજુનાં ત્રણ જીલ્લાનાં ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફ લાઈન પુરવાર થઈ રહેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સાચા અર્થમાં ગરીબ દર્દીઓ અને દરીદ્ર નારાયણ માટે આર્શીવાદ સાબીત થઈ…
વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી હવે…
ગીર સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીક ઉજવણી અંતર્ગત આરોગ્ય સેવાઓને વધુ મજૂબૂતી પ્રદાન કરતા કોડીનારના છારા અને વડનગર-૧ના સબ સેન્ડરનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉના ખાતેથી નવા મોબાઈલ હેલ્થ…