કેશોદ તાલુકાના ટીટોડી ગામના મુળ વતની હાલ કેશોદમાં રહેતા ખેડૂત ભરતભાઇ નસીત વર્ષોથી સજીત ખેતી કરી રહ્યા છે. કેશોદમાં અન્ય ખેડૂતોના ખેતરો સાંખે રાખી, ફુલઝાડ, શાકભાજી સહિતના વિવિધ વાવેતર કરી…
ગઈકાલે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનો જન્મદિવસ જૂનાગઢ શિક્ષણ પરિવાર સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ફક્ત પોતાના પરિવાર સાથે જન્મ દિવસ ઉજવવાના બદલે પોતાના પરિવાર ઉપરાંત શિક્ષણની જિલ્લાની મુખ્ય ચાર…
ત્રણ લાખની લાંચ કેસમાં એ.સી.બી.ના હાથે ઝડપાયેલા દ્વારકાના પૂર્વ પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો બે માસ બાદ જામીન ઉપર છુટકારો થયો છે. આશરે બે માસ પૂર્વે એ.સી.બી.ના હાથે ત્રણ લાખની લાંચ…
આજે રપ ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે જે ૩૧ ડિસેમ્બર સુધી ઉજવણીનો માહોલ રહેવાનો છે ત્યારે રાજયમાં કોરોના વાયરસનાં નવા વેરીયન્ટ ઓમીક્રોનનો સતત ખતરો તોળાઈ રહયો છે તેવા…
ગુજરાત રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે એકાદ સપ્તાહ કાતિલ ઠંડીનો ચમકારો રહ્યા બાદ છેલ્લા બે દિવસથી ઠંડીનાં પ્રમાણમાં સામાન્ય ઘટાડો થયો છે. જયારે લઘુતમ તાપમાન પણ વધ્યું છે, આમ જયાં ઠંડીથી…
માંગરોળના રહીજ ગામના લોકો દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી દર વર્ષે દ્વારિકાની પગપાળા યાત્રા યોજાઇ છે. જેમાં આજુબાજુના ગામોના ૫૦૦ જેટલા લોકો આ પગપાળા યાત્રામાં જાેડાયા છે, માંગરોળથી ૧૮૦ કીલોમીટરની આ…
ભારત આઝાદ થયો ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી ઓળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી હતી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે…