સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે તા.રપ-૧ર-ર૦ર૧ને શનિવારે રજવાડી વાઘા પહેરાવી વિશેષ ટ્રેડીશનલ દિવય શણગાર તથા કાઠીયાવાડ ગામ અને કૃષિદર્શનની વિશેષ ઝાંખી કરવામાં આવેલ. તેમજ દાદાનાં મંદિરનાં…
કોડીનાર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે કોડીનાર કુમારશાળાના મેદાનમાં ધરણા કરી રેલી કાઢી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા…
એક વર્ષ પહેલા અન્ય રાજ્યની મહિલા ટ્રેન મારફતે સોમનાથ આવી ચડી હતી. બાદ પરત જવાનો કોઇ રસ્તો મળતો ન હતો. ત્યારે ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢને…
સામાન્ય રીતે ચુંટણીઓમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મસમોટો ખર્ચ કરતા હોય છે. પરંતુ ઊનાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચે માત્ર ૧૩૦ રૂપિયાનો ખર્ચ કરી વિજય મેળવ્યો છે. સૈયદ રાજપરા…
યાત્રાધામ દ્વારકામાં તા.૨૪-૧૨-૨૧ના રોજ વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે રાજુભાઈ શેઠ, ઉપપ્રમુખ પદે સંજયભાઈ રાયઠઠા, મંત્રી પદે રામકૃષ્ણ ભાયાણી,…
રાજનીતિમાં રહેવા છતાં રાજકારણે જેનામાં પ્રવેશ કર્યો ન હતો એવા મહાપુરૂષ એટલે અટલ બિહારી વાજપેયીજીએ ત્રણ વાર દેશના વડાપ્રધાન પદને શોભાન્વિત કર્યું હતું તો પણ રાજકીય પક્ષમાં યા તો કોઈ…
ઉના તાલુકાના ઉમેજ ગામે ગોદરા ચોકમાં ગાયો માટે પાણી ન ભરાતા ગાયો પાણી માટે વલખા ખાય રહી છે. ત્યારે ઉના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉડનજામે ગાયોની વેદનાને સમજીને મીડીયા સામે…
ગુજરાતમાં કેન્સરની સારવારમાં નવીનતમ ટેકનોલોજી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટ થકી હરણફાળ ભરી રહ્યું છે. શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સ મહેસાણા, અમરેલી, હિંમતનગર, મોડાસા, પાટણ અને પાલનપુર ખાતે અત્યાર સુધી ૧૫૦૦૦થી…