વંથલી-જૂનાગઢ રોડ ઉપર કોયલી ફાટક નજીક કારે બાઈકને ઠોકર મારતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ઈજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ૭૨ જેટલા ખેડૂતોને કૃષિ, પશુપાલન, બાગાયત અને ફિઝરીઝ વિભાગની જુદી-જુદી યોજનાઓ…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા થવાને કારણે જનજીવન ઉપર તેની અસર પહોંચી હતી. આજે રસ્તા ઉપર વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી…
આજે જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળવર્ષા થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર ૯.૬ ડીગ્રી જેવું તાપમાન નોંધાયુ છે. વિશેષમાં ભારે પવનને કારણે…
ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની…
આજે સવારે દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ દ્વારકા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી વહેતા રસ્તાઓ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું હતું. દ્વારકાથી લઇ બેટ દ્વારકા સુધી કમોસમી વરસાદી છાંટા પડતા…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.ર૭/૧ર/ર૦ર૧ને સોમવારના રોજ ભવ્ય રાજાેપચાર પૂજન-અર્ચન કરવામાં આવેલ અને પૂજન અંતર્ગત પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક કરવામાં…
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા તળે વેરાવળમાં જીલ્લા શિક્ષક સંઘ સાથે જાેડાયેલા શિક્ષકોએ કોવિડના પ્રોટોકોલ મુજબ ધરણા યોજી જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના શિક્ષકોના ૧૦ જેટલા પ્રશ્નોનું સત્વરે…