Browsing: Breaking News

Breaking News
0

પ એપ્રિલ રાષ્ટ્રીય વહાણ દિવસ

૧૯૧૯ની પમી એપ્રિલે સિંધીયા સ્ટીમ નેવીગેશનનું પ્રથમ જહાજ બ્રિટીશર એમ.એસ. લોયેસ્ટીએ મુબઈથી લંડન જવા રવાના કર્યુ હતું. જે ઘટના ભારતીય વહાણવટા વિકાસના યુગનો પ્રારંભ હતો. દરિયાઈ સાહસીક દરીયાઈ ખેડૂતોને પ્રોત્સાહિત…

Breaking News
0

કેશોદમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાના કેન્દ્રની મુલાકાત લેતા આર.એસ. ઉપાધ્યાય

જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની વિજ્ઞાન પ્રવાહ ધો. ૧રની પ્રાયોગીક પરીક્ષા કેશોદની ડી.ડી. લાડાણી સ્કુલ ખાતે લેવામાં આવી હતી. આ કેન્દ્રની જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે મુલાકાત લઈ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી…

Breaking News
0

જૂનાગઢમાં મહેતા નિદાન કેન્દ્ર ખાતે કોવીડ-૧૯ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો

શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી રમેશભાઈ શેઠની યાદી જણાવે છે કે, મહેતા નિદાન કેન્દ્ર શ્રી જૈન સંઘની વાડી ખાતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢનાં નેજા હેઠળ જૈન સોશ્યલ ગ્રુપ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરી, રૂા. ૭પ હજારનો મોબાઈલ તેના માલિકને પરત અપાવ્યો

આંધ્રપ્રદેશના રાયચોટી ખાતે રહેતા રણજીતકુમાર તથા તેના મિત્ર ચૈતન્ય કુમાર રેડી પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને તા. ૩-૦૪-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે ગાય તેમજ ભેંસની ખરીદી કરવા સારૂ આવેલ હતા અને…

Breaking News
0

જૂનાગઢ : અક્ષરવાડી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

કોરોનાની બીજી લહેર વચ્ચે રસીકરણના મહાઅભિયાનમાં પૂ. કોઠારીસ્વામિના માર્ગદર્શન તેમજ મનપા-જૂનાગઢ અને અક્ષરમંદિરના સંકલનથી અક્ષરવાડી, પ્રેમવતી કેમ્પસમાં વેક્સીન કેમ્પ યોજાયો હતો. સંતોએ પણ વેક્સિનેશન કરાવી અન્યને પ્રેરિત કર્યા હતા અને…

Breaking News
0

ભારત એવો પવિત્ર દેશ છે, જ્યાં કોઇએ દિવાલ ઉભી કરી નથી, અહીં દરેકનું સ્વાગત છે : મોરારીબાપુ

આ વર્ષે મહાકુંભ પર્વમાં શ્રીક્ષેત્ર કનખલ-હરિદ્વારના હરિહર આશ્રમના પંચ દશાનન જૂના અખાડા પીઠાધીશ આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનન્દગિરિજી મહારાજ દ્વારા ગંગાતટ ઉપર પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના…

Breaking News
0

જૂનાગઢમાં ઘરકંકાસના પ્રશ્ને છરી વડે હુમલો

જૂનાગઢમાં ઘરકંકાસના પ્રશ્ને છરી વડે હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જેનીલાબેન સોયબભાઈ સોરઠીયા (ઉ.વ. ૩૦)એ તેમના પતિ સોયબભાઈ હાજીભાઈ સોરઠીયા (રહે. કોર્ટ…

Breaking News
0

કેશોદ તાલુકાનાં અગતરાય ગામે ઝુંપડાને આગ ચાપવાનાં બનાવમાં સાત સામે ફરિયાદ

કેશોદના અગતરાય ગામે ૨ દિવસ પહેલાં પશુનો ઘાસચારો લેવા જતી એક મહિલાને પતિ-પત્નીએ ઠસડી, સખ્ત બાંધી માર માર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની બંન્ને વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને…

Breaking News
0

રાજય સરકાર કાં તો પોલીસ અધિકારીને છાવરે છે, કાં તો તેમનો કંટ્રોલ જ નથી : ભાજપનાં નેતા દિલીપ સંઘાણીનું વિવાદાભર નિવેદન

અમરેલીમાં ભાજપના કાર્યકરોનો પોલીસ સાથે સંઘર્ષ થતા તેને લઈને ભાજપના અગ્રણીઓએ હોબાળો મચાવી મૂક્યો છે. ભાજપના કાર્યકરોને પોલીસે માર્યાના આક્ષેપો સાથે પોલીસ સામે પગલાં ભરવાની જીદે ચડેલા કાર્યકરો-અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી…

Breaking News
0

કોરોના સંક્રમણ બાબતે વધુ કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ, ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને અપાઈ સૂચના

ગુજરાત રાજયમાં કોરોનાનાં કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબુ લેવા માટે રાજય પોલીસ વડા દ્વારા પોલીસને આ સંદર્ભે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છેે. કોરોના સંક્રમણની…

1 599 600 601 602 603 1,272