Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરને અમદાવાદનાં કાંકરીયા તળાવ જેવું બનાવવા માટેની કામગીરીનાં શ્રીગણેશ કાગળ ઉપર છેલ્લા એક દસકા થયા ચાલી રહયા છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે ખાતમુર્હુત…

Breaking News
0

જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે ઋષિ પાંચમનાં દિવસે ભાવિકોએ ભાવપૂર્વક શ્રાધ્ધ કર્મ કર્યુ

ભાદરવો માસ એટલે પિતૃઓને રીઝવવાનો અને તેમને પ્રાર્થના કરી આર્શીવાદ મેળવવાનો આ સમયગાળો છે. પિતૃવિધી, પિતૃ તર્પણ, પીંડદાન, નારાયણબલી સહિતનાં ધામિર્ક કાર્યો કરી પિતૃઓનાં આશીર્વાદ મેળવવામાં આવી રહયા છે. આજે…

Breaking News
0

જૂનાગઢ મનપાતંત્ર દ્વારા એક કલાકમાં ઉંડો ખાડો બુરી દેવાયો

જૂનાગઢ શહેર પણ પ્રગતિ કરી રહ્યું છે અને તેના ભાગ રૂપે સુરત, અમદાવાદ, રાજકોટની જેમ એક ભૂવો(ખાડો) એકાદ માથોડા ઊંડો પડી ગયેલ હતો. જૂનાગઢમાં પુરાતત્વ વિભાગે સંશોધન કરવું જાેઈએ કે…

Breaking News
0

જૂનાગઢમાં હાટકેશ્વર મંદિર ખાતે ગણપતિદાદાનું સ્થાપન : હાટકેશ કા રાજા

જૂનાગઢ શહેરમાં હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે હાટકેશ્વર મંદિરમાં ભાવભેર ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગઇકાલે રાત્રે સત્યનારાયણ ભગવાનની…

Breaking News
0

જૂનાગઢમાં શિવલિંગ ઉપર રૂદ્રાભિષેક કરવાની સ્પર્ધા યોજાઈ

શ્રી સંહિતા મહિલા મંડળના સંસ્થાપક વીણાબેન  શૈલેષભાઈ પંડ્યાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સોમવતી અમાસના પવિત્ર દિવસે શિવલિંગ ઉપર રૂદ્રાભિષેક કરવાની સ્પર્ધા યોજવામાં આવેલી હતી. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈને…

Breaking News
0

દ્વારકાધીશના એક પરમભક્તે ઠાકોરજીના ચરણોમાં ચાંદીની ૧૦૪ ગાય અર્પણ કરી

યાત્રાધામ દ્વારકા ખાતે ઠાકોરજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર એવા તેમના એક પરમભક્તે ગણેશ ચતુર્થીના દિવસે ચાંદીની(કુલ પોણા ત્રણ કિલો વજનની ) ૧૦૪ ગાય ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી હતી અને ધન્યતા અનુભવી…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં વરસાદી ઝાપટાં

જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકાઓમાં આજે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા પડી રહયા છે. આકાશ વાદળોથી છવાયેલું છે. સવારનાં ભાગે વરાપ જેવું વાતાવરણ રહયું હતું. ત્યારબાદ અચાનક ઘનઘોર વાદળો છવાઈ જતા…

Breaking News
0

માંગરોળ તાલુકાના લોએજ ગામના ચાંડેરા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના વિરાભાઈ ભીમસીભાઈ ચાંડેરા કે જેઓ ગોવિંદભાઈ ચાંડેરાના પિતા થાય છે. તેમજ લોએજ ગામના નેત્રદાન વખતે કલેક્શન ટીમ સાથે રહીને સતત સહયોગી એવા રાણાભાઈ ચાંડેરાના…

Breaking News
0

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન : પ્રમુખ તરીકે વિપુલભાઈ જાેષી બિનહરીફ જાહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારોની ચૂંટણી તાજેતરમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના વડપણ હેઠળ ખંભાળિયા સ્થિત ઔદિચ્ય જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે યોજવામાં…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમીના પાવન દિવસે શ્રી અમરનાથ દર્શનનો શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે આવેલ પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમીના પાવન દિવસે શિવભક્તો દ્વારા શ્રી અમરનાથ દર્શન, બરફનો અદભૂત શણગાર કરાયો હતો. આ…

1 599 600 601 602 603 1,334