ભારતીય જનતા પાર્ટી પોરબંદર જીલ્લા પ્રમુખ દ્વારા તા.૪-૮-૨૦૨૧નાં રોજ સાંસ્કૃતિક સેલનાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં કલાકારો માટે કામ કરતી ભારતની સૌથી મોટી સંસ્થા ગુજરાત કલાવૃદનાં પોરબંદર જીલ્લાનાં હોદ્દેદારોને…
ભેંસાણ તાલુકાનાં તડકાપીપળીયા ગામની વૈશાલી દિપકભાઈ ઉઘાડે તાજેતરમાં લેવાયેલ ધો. ૧રની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૯.૯૬ ટકા પીઆર પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધારેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં એક કેસ નોંધાયેલ છે. જયારે કેશોદમાંથી એક, માળીયા હાટીનામાંથી એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે…
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય અંગે વેપારી મંડળોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. બેંકોમાં અનેક કરન્ટ ખાતા ધરાવતા વેપારીઓને અસરકર્તા બનતા નિર્ણયની બાબત એ છે કે,…
જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ કટારીયા સાથે તેમના પ્રતિનિધિ અને જિલ્લા સહકારી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ કટારીયાએ માંગરોળ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન બક્ષીપંચ મોરચાના…
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે તથા સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તે બદલ જૂનાગઢ જીલ્લા દુધ સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના જન્મ દિન…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે બક્ષીપંચ મોરચા દ્વારા આખા ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગર અને જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના…
જૂનાગઢ જીલ્લામાં કોરોનાની મહામારી સમયે એપ્રીલ માસમાં કાયદો વ્યવસ્થાની જાળવણીની ફરજ દરમ્યાન કોરાના વાયરસથી સંક્રમીત થવાથી બે પોલીસ કર્મચારીઓનાં દુઃખદ અવસાન થયેલ હતાં. જેમાં બાંટવા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ કિરણકુમાર કાંતિલાલ…
જૂનાગઢની જાણીતી આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ માટે ખ્યાતનામ હોસ્પીટલ શ્રી હાટકેશ હોસ્પીટલ ખાતે આગામી તા. ૬-૮-ર૦ર૧ શુક્રવારનાં રોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ દરમ્યાન ઝાયડસ હોસ્પીટલ અમદાવાદ દ્વારા ખાસ કેમ્પનું…