વેરાવળમાં આવેલ સ્વ. જે. કે. રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ર૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવા માટેની છેલ્લી તક હોવાનું જણાવેલ છે. આ અંગે સ્વ. જે. કે. રામ…
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ બુધવારે એ વાત પાક્કી કરી હતી કે, મુકેશ અંબાણીના નિવાસ બહાર સીસીટીવીમાં કેદ થયેલ પુરૂષ મુંબઈ પોલીસનો અધિકારી સચિન વાઝે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં…
ગુજરાત રાજ્યમાં ખનિજની મોટી સંખ્યામાં લીઝ આવેલી છે. આ લીઝમાંથી પર્યાવરણની જરૂરી એનઓસી મેળવ્યા બાદ જ ખાણકામ કરી શકાય એટલે કે ખનિજ મેળવી શકાય તેમ હોવા છતાં રાજ્યમાં ર૦૦૦ જેટલી…
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું અને શાસક ભાજપની ભારે ટીકા કરી હતી. સત્યપાલ મલિકે એવી પણ આગાહી કરી હતી કે, ચાર મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનના…
ગુજરાત રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના મામલામાં સુધારાને બદલે વધારો જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સહિતની વિવિધ માનવ અધિકાર સંસ્થાઓના ટીકાસૂચન-માર્ગદર્શન છતાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો ઘટવાને બદલે વધી…
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણે સરકારને મોટી ચિંતામાં મૂકી છે ત્યાં ધોરણ ૯થી ૧રમાં ૧૯મી માર્ચથી ર૭મી માર્ચે દરમ્યાન પ્રથમ પરીક્ષા યોજાવાની છે ત્યારે રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્ત્વનો…
વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપના રામરાજ્ય લાવવાની વાત ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂતજમીન માલિક સહિતના પ્રજાજનો સુખી…