Browsing: Breaking News

Breaking News
0

ઉજ્જૈન ખાતે શ્રી રાજપુત કરણી સેનાની મહારેલીમાં ગુજરાતનાં આગેવાનો જાેડાયા

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જેૈન ખાતે મહારેલી યોજાઈ હતી જેમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતને પણ આમંત્રણ આપાયું હતું. આ મહારેલીમાં ગુજરાતના શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ…

Breaking News
0

ગુરૂવારે ગુરૂપુષ્યા મૃતયોગ

મહા શુદ તેરસને ગુરૂવાર તારીખ રપ-ર-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યા મૃતયોગ છે. સાથે શ્રી વિશ્વકર્મા જયંતી પણ છે ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૭.૧૩થી બપોરે ૧.૧૭ સુધી છે. ગુરૂપુષ્યા મૃતયોગમાં નવા વાહનની ખરીદી કરવી,…

Breaking News
0

કોંગ્રેસની જ્યાં પણ ક્ષતીઓ રહી ગઈ છે ત્યાં સુધારો કરી પ્રજા માટે લડતા રહીશું : પ્રદેશ પ્રમુખ ચાવડા

ગુજરાત રાજયની ૬ મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર થતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણીમાં જનાદેશનો સ્વીકાર કરી ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે હંમેશની જેમ હારનો સ્વીકાર…

Breaking News
0

દેશનાં૧૬ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનાં નવા કેસોમાં ચિંતાજનક વધારો

દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ નવા કેસો વધી રહ્યાં છે. લગભગ ૧૬…

Breaking News
0

પંચાયતી રાજ અને તેની અસરો

પંચાયતી રાજ ભારત, નેપાળ વગેરે દક્ષિણ એશિયાઈ દેશોની રાજકીય પ્રથા છે. ભારતમાં ૨૪ એપ્રિલ ૧૯૯૩માં ૭૩મો બંધારણીય સુધારો અમલમાં આવતા પંચાયતી રાજને બંધારણીય દરજ્જાે પ્રાપ્ત થયો. પંચાયતની રચનામાં ગ્રામ પંચાયત…

Breaking News
0

આરટીઆઈ કાયદામાં ફેરફારને પડકારતી અરજીનો કેન્દ્ર સરકારે જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ

સુપ્રિમ કોર્ટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫માં ફેરફારને પડકારતી અરજીના અનુસંધાને કોઈ જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ થઈ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે એક નિયમ બનાવ્યો હતો જેને કોર્ટમાં પડકારવામાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા, ૬ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલીત પરસાણા અને વોર્ડ નં.૧પમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારા વિજેતા

જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની ગત રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરદારબાગ ખાતે આવેલી સંયુકત ખેતી નિયામક કચેરી ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.…

Breaking News
0

વોર્ડ નં.૬માં કોંગ્રેસના લલીતભાઈ પરસાણા વિજયી

વોર્ડ નં.૬ ની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા કોંગ્રેસના લલીતભાઈ વિઠલભાઈ પરસાણાને ર૬૮૭ મત મળ્યા હતાં અને ૬૧ મતે વિજેતા બન્યા છે. જયારે ભાજપનાં અરવીંદભાઈ ગાંડુભાઈ રામાણી,એનસીપીના માલદેભાઈ રાણાભાઈ ચાવડા,…

Breaking News
0

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની મતગણતરી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દરસીંગ પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બે ડિવાયએસપી, ત્રણ પીઆઈ, ૬ પીએસઆઈ, ૮પ પોલીસ તેમજ એસઆરપીની એક ટુકડી સાથેનો…

1 730 731 732 733 734 1,330