Browsing: Breaking News

Breaking News
0

સોમનાથ મંદિર-સમુદ્ર સહિત સમગ્ર ગીર-સોમનાથ જીલ્લામાં ભારતીય નોૈ-સેના સાથે સાગર ‘સી વીઝલ ર૧’ સુરક્ષા કવાયત

ગઈકાલ તા.૧ર સવારે આઠ વાગ્યાથી આજ તા.૧૩ રાત્રીનાં આઠ વાગ્યા સુધી સમગ્ર દેશનાં દરિયાઈ વિસ્તારમાં દર બે વર્ષ સમુદ્ર તટ સંરક્ષક કવાયત અંતર્ગત ‘સી વીઝલ ર૧’ ભારતીય નોૈ-સેના મરીન પોલીસ,…

Breaking News
0

સોમનાથ દાદાની ભૂમિ છે સુર્યનારાયણની ભૂમિ

આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સુર્ય દેવનું મહાપર્વ છે મકરસંક્રાંતિ. સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં ૧૬ સુર્ય દેવતાઓના મંદિરો હતા. સુર્યનું…

Breaking News
0

જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્કનાં હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન જૂનાગઢના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના તથા મહામંત્રી ચંન્દ્રકાંતભાઈ દક્ષીણાની સંયુકત યાદી જણાવેલ છે કે, જૂનાગઢ કોમર્શીયલ કો.ઓ. બેન્કના નવા ચુંટાયેલા હોદેદારો તથા પૂર્ણ હોદેદારોના સન્માનનો એક કાર્યક્રમ…

Breaking News
0

સિધ્ધી સીમેન્ટ કંપની વાવડીની જમીનમાં નિયમોનો ઉલાળીયો કરી ખોદકામ કરાતું હોવાનાં વિરોધમાં ગ્રામજનો આંદોલનના માર્ગે

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે આવેલી સિધ્ધી સિમેન્ટ ફેકટરીને માઇનિંગ માટે તંત્રએ નજીકના વાવડી ગામની ગૌચરની જમીન ફાળવી હોય જેમાં સીમેન્ટ કંપની સરકારી નિયમોનો ઉલાળીયો કરી ખનીજ ખોદકામ…

Breaking News
0

સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત થયો

ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર ગીફટ સીટી ખાતે ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦નો કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ…

Breaking News
0

મેંદરડા ખાતે શિક્ષણ વિભાગના આઠમા કેમ્પમાં ૪૫૭ લોકોએ કર્યુ રક્તદાન

જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરીના રોજ મેંદરડાની જી.પી. હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ જાેડાઇ રક્તદાન કર્યું…

Breaking News
0

જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ

જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જામકંડોરણામાં કરોડોના ખર્ચે રીવરફ્રન્ટ આવેલ છે. રીવરફ્રન્ટની અંદર જ કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા કેમિકલ પાણી ઠાલવ્યું છે. આ પાણીથી…

Breaking News
0

ગુજરાત રાજયમાં કેન્દ્રનાં ધોરણે ૬૩ રમતોનો સમાવેશ કરવા માંગ

જૂનાગઢમાં રમતવીરોએ કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ ઉપર ગુણવત્તા ધરાવતા રમતવીરોને નિમણુંક માટે લેખીત કસોટીનાં ગુણની કુલ સંખ્યાનાં પ ટકાથી વધુ નહી તેટલા…

Breaking News
0

દ્વારકામાં સરકાર સામે આંદોલનના મંડાણ કરતા આરોગ્ય વિભાગના કર્મચારી

ગુજરાતમાં પંચાયત હસ્તકના ૩૩ હજાર આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જાેડાયા છે આંદોલનમાં આરોગ્ય કર્મચારીઓ જાેડાતા આરોગ્ય વિભાગમાં એની…

Breaking News
0

સોમનાથ મંદિર ટ્રસ્ટની આજે વર્ચયુઅલ બેઠક યોજાશે

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જેનાં ટ્રસ્ટી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે. આ ટ્રસ્ટની વર્ચયુઅલ મીટીંગ આજે તા.૧૩ જાન્યુ.…

1 747 748 749 750 751 1,268