Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં તળપદા કોળી સમાજનાં ચુંટાયેલા આગેવાનોનું સન્માન કરાયું

જૂનાગઢમાં તળપદા કોળી સમાજની વાડી, ભવનાથ ખાતે અખિલ ભારતિય કોળી સમાજ જૂનાગઢ શહેર શાખાની સમિતિની રચના કરવા તેમજ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ કુનપરાની અખિલ ભારતીય કોળી સમાજ જૂનાગઢ શહેર માટે પ્રમુખની…

Breaking News
0

ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના સાગમટે આંટાફેરા : બે પશુનું મારણ

ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે બે સાવજાેએ ચાર પશુના મારણ કર્યા હતા તો સાથે ઊનાના ઉમેજ ગામમાં તેમજ વાડી વિસ્તારમાં સિંહ અવાર નવાર આંટાફેરા કરતા જાેવા મળતા હોય છે. ત્યારે ગત…

Breaking News
0

કાથરોટા ગામમાં વનરાજા વિહાર કરતા હોવાથી દિવસે વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ

જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામમાં સાવજના આંટાફેરાથી રાતે ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ અંગે વિવેક બાબરીયા અને સમીર સીદપરાએ ગામમાં સાવજના આંટાફેરાના કારણે ખેડૂતોને દિવસે વીજ…

Breaking News
0

ભારત સરકાર ઉપર જાહેર દેવું વધીને રૂપિયા ૧૦૭.૦૪ લાખ કરોડને આંબી ગયું

ભારત સરકારના ઋણબોજમાં સતત વધારો થતા તે દેવામાં ડુંગર તળે દબાઇ રહી છે. જાહેર ઋણબોજના સત્તાવાર આંકડા મુજબ ભારત સરકારનું બાકી જાહેર દેવું પૂરા થયેલા સપ્ટેમ્બર ક્વાર્ટર ૨૦૨૦ના અંતે ૫.૬…

Breaking News
0

વેરાવળ સિવીલ હોસ્પીટલની મહિલાકર્મીની સાથી વોર્ડ બોયે અશ્લીલ પજવણી કરી

વેરાવળ સિવીલ હોસ્પીટલના મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ કરી રહેલ તે સમયે સાથી વોર્ડ બોય કર્મીએ સ્ટોરમાં આવી અશ્લીલ પજવણી…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા નજીકથી ગેલ્વેનાઈઝનાં પાઈપ , સીમેન્ટના પોલ, લોખંડનાં પાઈપ સહિતની ચોરી

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા નજીકથી ગેલ્વેનાઈઝનો પાઈપ, સીમેન્ટના પોલ, લોખંડનો પાઈપ સહિતની ચોરીની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે રાઉન્ડ ફોરેસ્ટર વિસાવદરનાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં સરગવાડા નજીકથી ૧૩ર બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. કે.ડી.રાઠોડ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે સરગવાડા નજીકનાં રસ્તા ઉપરથી દારૂનો જથ્થો ૧૩ર બોટલ ઝડપી લીધો છે. રેઈડ દરમ્યાન અશોક ઉર્ફે ભુરો ઉર્ફે બકાલી…

Breaking News
0

ગિરનાર ઉપર અંબાજી મંદિર પાસે ડેવલોપમેન્ટ થઈ શકે તેવી મંદિરની માલિકીની કોઈ જમીન નથી : મહંતશ્રી તનસુખગીરીબાપુ

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે શકિતપીઠ એવા અંબાજી માતાજી બિરાજમાન છે. અને દુર-દુરથી માતાજીનાં દર્શને ભાવિકો ઉમટી પડે છે. ત્યારે અંબાજી મંદિર ખાતે ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહયો છે…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૭ કેસ નોંધાયા, ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ર૦ર૧નાં નવા વર્ષનાં આગમનને પગલે ભૂમિપુત્રોની ચિંતા વધી ર અને ૩ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત રાજયનાં કેટલાક સ્થળોએ માવઠું થવાની શકયતા

ગુજરાત રાજ્યમાં હાલ શિયાળો બરોબરનો જામી ગયો છે. કાતિલ ઠંડી પોતાનું જાેર બતાવી રહી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભર શિયાળે માવઠું થયું હતું જેના પરિણામે ખેડૂતોની…

1 828 829 830 831 832 1,327