Browsing: Breaking News

Breaking News
0

કોરોના : ૨૧.૮ ટકા ઘરોમાં એક ટાઈમનું ભોજન ન બન્યું

વર્ષ ૨૦૨૦નો અંત હવે નજીક આવી ગયો છે. દરેક જણ હવે નવા વર્ષની રાહ જાેઈ રહ્યું છે. કોરોના મહામારી માટે વર્ષ ૨૦૨૦ મોટાભાગના લોકો માટે સારૂ રહ્યું નથી. લોકડાઉનને કારણે…

Breaking News
0

જૂનાગઢનાં ભૂમિબેન કેશવાલા – પાર્થભાઈ તલસાણીયા સહિત ૪૮ મામલતદારોની બદલી

રેવન્યુ વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના ૪૮ મામલતદારોની બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, આ હુકમમાં જૂનાગઢના ભૂમિબેન કેશવાલાને જૂનાગઢથી વિસાવદર, મોરબીના હર્ષદીપભાઈ આચાર્યને હળવદ, ગોંડલના બ્રિજેશભાઈ કાલરિયાને રાજકોટ, બોટાદના…

Breaking News
0

જૂનાગઢની યુવતીએ શારીરીક માનસીક ત્રાસ અને દેહજ પ્રશ્ને પતિ, સાસુ સહીતનાઓ સામે નોંધાવી ફરીયાદ

જૂનાગઢની એક પરિણીત યુવતીએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ શારીરિક -માનસીક ત્રાસ આપી તેમજ રૂા.૧.૬૦ લાખની રકમ અને સોનાનાં દાગીના રાખી લીધા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ…

Breaking News
0

કેશોદમાં દાગીના બનાવી નહીં આપી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની નોંધાઈ ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે સાંઈબાબા જવેલર્સ નામની દુકાનના વેપારીએ સોનાના દાગીના બનાવી નહીં દેતા અને જમા કરાવેલ સોનું ઓળવી જતાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કૃષ્ણદાસ…

Breaking News
0

બાંટવા તાલુકાનાં કોડવાવ ગામે જુગાર દરોડો : ચાર ઝડપાયા

બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે કોડવાવ ગામે આવેલા હિરેનકુમાર અશ્વીનભાઈ નંદાણીયાના મકાન ઉપર જુગાર અંગે દરોડો પાડતાં હિરેનકુમાર અશ્વિનભાઈ નંદાણીયા, દિનેશભાઈ રાજાભાઈ પીઠીયા, અશોકભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર ગત સાંજે કમોસમી વરસાદ વરસ્યો

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવી જવાને કારણે હળવાથી ભારે ઝાપટા અને કયાંક ભારે વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ઉના પંથકમાં કમોસમી વરસાદ ખાબકયો : ગીરગઢડા-કોડીનારમાં ઝાપટા પડયાં

ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં ગઈકાલે સવારથી માવઠાનાં વાતાવરણનો પલટો આવ્યા બાદ બપોરના સમયે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસેલ હતો. જયારે કોડીનાર-ગીરગઢડા પંથકમાં કમોસમી માવઠાના ઝાપટા પડેલ હતા. જયારે…

Breaking News
0

આયર્વેદિક ડોકટરોને સર્જરીની મંજુરીના વિરોધમાં જૂનાગઢની હોસ્પીટલના તબીબોની આજે એક દિવસીય સજજડ હડતાલ

આયુર્વેદિક ડોકટરોને સર્જરી કરવા અપાયેલી મંજુરીના વિરોધમાં ઓલ ઈન્ડીયા ઈન્ડીયન મેડીકલ એસોસીએશને હડતાલના કરેલા એલાન અંતર્ગત જૂનાગઢની ર૭પ હોસ્પીટલના તબીબો આજે હડતાલ ઉપર ઉતરેલ છે જેને કારણે ૯ હજાર દર્દી…

Breaking News
0

સૌરાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ : પાકને નુકસાનની ભીતિથી ખેડૂૂતોમાં ચિંતા

રાજ્યમાં શિયાળો બરાબર જામવાનું નામ લેતો નથી. ઠંડી પોતાનું જાેર બતાવવાનું નામ નથી લેતી ત્યારે રાજ્યમાં કેટલાક સ્થફ્રોએ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે…

1 866 867 868 869 870 1,326