વર્ષ ૨૦૨૦નો અંત હવે નજીક આવી ગયો છે. દરેક જણ હવે નવા વર્ષની રાહ જાેઈ રહ્યું છે. કોરોના મહામારી માટે વર્ષ ૨૦૨૦ મોટાભાગના લોકો માટે સારૂ રહ્યું નથી. લોકડાઉનને કારણે…
રેવન્યુ વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના ૪૮ મામલતદારોની બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, આ હુકમમાં જૂનાગઢના ભૂમિબેન કેશવાલાને જૂનાગઢથી વિસાવદર, મોરબીના હર્ષદીપભાઈ આચાર્યને હળવદ, ગોંડલના બ્રિજેશભાઈ કાલરિયાને રાજકોટ, બોટાદના…
જૂનાગઢની એક પરિણીત યુવતીએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ શારીરિક -માનસીક ત્રાસ આપી તેમજ રૂા.૧.૬૦ લાખની રકમ અને સોનાનાં દાગીના રાખી લીધા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે સાંઈબાબા જવેલર્સ નામની દુકાનના વેપારીએ સોનાના દાગીના બનાવી નહીં દેતા અને જમા કરાવેલ સોનું ઓળવી જતાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કૃષ્ણદાસ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવી જવાને કારણે હળવાથી ભારે ઝાપટા અને કયાંક ભારે વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો…
ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં ગઈકાલે સવારથી માવઠાનાં વાતાવરણનો પલટો આવ્યા બાદ બપોરના સમયે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસેલ હતો. જયારે કોડીનાર-ગીરગઢડા પંથકમાં કમોસમી માવઠાના ઝાપટા પડેલ હતા. જયારે…
રાજ્યમાં શિયાળો બરાબર જામવાનું નામ લેતો નથી. ઠંડી પોતાનું જાેર બતાવવાનું નામ નથી લેતી ત્યારે રાજ્યમાં કેટલાક સ્થફ્રોએ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે…