Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યયાય અને મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રભૂમિ દૈનીકના તંત્રી અભિજીત ઉપાધ્યાય તેમજ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી તેમજ મહાનુભાવોએ…

Breaking News
0

જૂનાગઢ શહેરના રસ્તા ઉપર પશુઓનો અડીંગો : લોકોને પડતી મુશ્કેલી

જૂનાગઢ શહેરના વિવિધ રાજયમાર્ગો તેમજ મુખ્ય-મુખ્ય ચોકો અને સોસાયટી તેમજ શેરી વિસ્તારમાં પશુઓનો અડીંગો જાેવા મળી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર શહેરના નાગર રોડ વિસ્તારમાં ચીપીયાવાળા બાવાજીની જગ્યાથી ઉપર તરફ જતા…

Breaking News
0

નવરાત્રીની ભાવભેર ઉજવણી : અંબા માતાજીના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ

નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીના મંદિરે અનુષ્ઠાન કરવા આવેલા ભાવિકો અને પૂજારીઓ દ્વારા પણ માતાજીના ગરબાની રમઝટ…

Breaking News
0

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી રાસોત્સવમાં સહભાગી થતા અનિરૂધ્ધસિંહ જાડેજા

જૂનાગઢ ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષ ત્રિવેદી અને સમગ્ર ટીમ દ્વારા પરશુરામ ધામ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયું…

Breaking News
0

અમદાવાદમાં બાબા બાગેશ્વરની કથામાં ધુનડાના પુ. જેન્તીરામ બાપાની ઉપસ્થિતિ

બાબા બાગેશ્વર ધામના આચાર્ય પુ. ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની અમદાવાદ હાથીજણમાં દિવસની કથાનો પ્રારંભ થયો હતો. જેમાં હનુમાનજીનું અને પોથીનું પૂજન બાબા બાગેશ્વરએ કર્યું હતું ત્યારે ધુનડા સત પુરણધામ આશ્રમના સંત…

Breaking News
0

આવતીકાલે હવનાષ્ટમી માતાજીના હવનનો દિવસ નિવેદ્ય દિવસ

તા.૨૨ આસો સુદ આઠમને રવિવારે હવનાષ્ટમી એટલે કે મહાઅષ્ટમી આ દિવસે ભદ્રકાળી દેવીએ દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. બીજી એક કથા પ્રમાણે નારદમુનિ રામ લક્ષ્મણને કહે છે કોઇપણ શુભકાર્યમાં વિજય…

Breaking News
0

આવતીકાલે આઠમા નોરતે મહાગૌરીની પૂજા

આઠમું નોરતું મહાગૌરી માતાજીનું પૂજન માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમા બીરાજે છે . માતાજીને ચાર…

Breaking News
0

સોમવારે નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની પૂજા

નવમું નોરતું સિધ્ધિદાત્રી માતાજીની પૂજા માતાજી નું નવમું સ્વરૂપનું નામ સિધ્ધિદાત્રી છે . માતાજી બધી જ પ્રકારની શુભ સિધ્ધિ આપનાર છે . માર્કન્ડેય પુરાણ પ્રમાણે અણિમા મહિમા, લધિમા, પ્રાપ્તી, પ્રકામ્ય,…

Breaking News
0

આર્થિક સંકળામણથી ઘર છોડીને જતા રહેલા આધેડને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ…

Breaking News
0

આગામી સપ્તાહમાં ચંદ્રગ્રહણને અનુલક્ષીને દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

આગામી શનિવાર તારીખ ૨૮મી ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ શરદપૂર્ણિમા ઉત્સવ અન્વયે શ્રીજીના રસોત્સવની ઉજવણી કરવામાં આવશે. આના અનુસંધાને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના…

1 91 92 93 94 95 1,270