Monthly Archives: June, 2020

Breaking News
0

ઓખા પીજીવીસીએલની બેદરકારીથી પ ગાયનાં મોત

છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓખા પીજીવીસીએલની અંડરમાં આવતા ઓખા બેટ આરંભડા સુરજ કરાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ વીસથી પચ્ચીસ હજાર રહેણાંક વિસ્તારના કનેક્શન છે અને લગભગ એક હજાર આસપાસ કોમર્શિયલ કનેક્શન…

Breaking News
0

ઉના : હિન્દુ યુવા સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઈ

હિન્દુ યુવા સંગઠનનાં પ્રમુખ મહેશભાઈ બારૈયા તથા ઉપાધ્યક્ષ સંદિપભાઈ, સંગઠન મંત્રી શૈલેશસિંહ રાજપુત વગેરે આગેવાનો દ્વારા ઉનામાં ચાઇનાનાં સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવા…

Breaking News
0

માંગરોળ : ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દ્વારકાનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ધસી આવી અશોભનીય વાણી વર્તન કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને માંગરોળ ત્રીપાંખ…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં આર.આર.સેલ દ્વારા ખનીજ ચોરી ઝડપાયા બાદ સ્થાનિક પી.એસ.આઈ.ની તાકીદે બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર મથક ખનીજ ચોરી માટે હવે કુખ્યાત બની રહ્યું છે. કલ્યાણપુર તાલુકામાં અવારનવાર ઝડપાતી ખનીજચોરીમાં સ્થાનિક તંત્રની બેદરકારી તથા ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બની રહી છે.…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે નૌકા વિહાર મનોરથ ઉત્સવ યોજાયો

દ્વારકાના જગતમંદિરે ગઈકાલે પુષ્પ શણગારના દર્શનનો અંતિમ દિવસ હોય નૌકા વિહાર મનોરથ ઉત્સવ ઉજવાયો હતો. સાંજે ઠાકોરજીના બાલ સ્વરૂપને નિજ મંદિરનાં હોજમાં નાવમાં બેસાડી પૂજારી પરિવાર દ્વારા નૌકા વિહાર મનોરથ…

Breaking News
0

જૂનાગઢના સેવાભાવી હેમનદાસ બાપાને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

સેવાને કોઈ નાત જાત કે પક્ષ હોતો નથી એવી સેવા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠમાં આચાર્ય તરીકે અને અખંડ રામધૂન મંડળમાં સેવા…

Breaking News
0

સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ

જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ છે. મહારાષ્ટ્રના ગોંદીયા ખાતે તા. ર૩-૬-૧૯૮૬ ના રોજ જન્મેલા સૌરભ પારઘી ર૦૧૧ની બેચના યુવા અધિકારી છે. આઈએએસ ઓફીસર એવા તેઓએ શૈક્ષણિક કારકિર્દી…

Breaking News
0

ધાર્મીક લાગણી દૂભાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવા ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢની માંગણી

ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢનાં અધ્યક્ષએ ડીઆઈજી જૂનાગઢને અકે વિસ્તૃત પત્ર પાઠવીને અને સૂફી-સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિરૂધ્ધ અભદ્ર નિપ્પણી કરનાર અમીશ દેવગન(ન્યુઝ ચેનલ)નાં એન્કર, ન્યુઝ ૧૮ ઈન્ડિયા નામની સમાચાર…

Breaking News
0

ગાયત્રી વિનય મંદિર મેંદરડાનું સરાહનીય કાર્ય

કોરોના મહામારીને કારણે ઉપસ્થિત થયેલ હાલની પરિસ્થિતિમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન પડે તે માટે ગાયત્રી વિનય મંદિર મેંદરડામાં ધો. ૯ તથા ધો. ૧૧ (સામાન્ય પ્રવાહ)માં દાખલ થતાં સર્વે…

Breaking News
0

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત તૃતીય બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ બોટલ રકતદાન થયું

આજના કપરા સમયમાં જામનગરમાં જી.જી. હોસ્પીટલમાં લોહીની તાતી જરૂરીયાત છે. આથી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઈટ અગેઈન્સ્ટ કોવીડ-૧૯ પ્રોજેકટ અંતર્ગત જી.જી. હોસ્પીટલના સહકારથી તૃતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં…

1 13 14 15 16 17 51