Monthly Archives: June, 2020

Breaking News
0

ઉનામાં પશુ દવાખાનાનું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ લાગતા વળગતા અધિકારીને આવેદન પત્ર આપીને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે. આ દવાખાનાનું બિલ્ડીંગ…

Breaking News
0

માણાવદર : ટિકટોક બહિષ્કાર અભિયાન સફળ

છેલ્લા ઘણાં સમયથી અર્જુનભાઈ આંબલીયા દ્વારા ટિકટોક અને ચાઈનીઝ એપ તથા વસ્તુઓનો બહિષ્કાર કરવા માટેની જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આ અભિયાનને દરેક સમાજનાં લોકો એ ખુબ સહકાર આપ્યો…

Breaking News
0

રાજયમાં મહેસુલ વિભાગમાં બદલી-બઢતીનો ઘાણવો

ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં બઢતી-બદલીનો ઘાણવો કાઢયો છે. ગુજરાત રાજયનાં ૪૭ જેટલા કારકુન-રેવન્યુ તલાટીને નાયબ મામલતદારને બદલી સાથે બઢતીઓ અપાઈ છે. તેમજ નિમણુંકની પ્રતિક્ષા હેઠળનાં નાયબ મામલતદારને ચાર્જ અપાયો છે…

Breaking News
0

જૂનાગઢના ચોબારી ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવારની સુચના મુજબ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. જે. રામાણી અને સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન ચોબારી ગામે જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે રેઈડ કરતાં…

Breaking News
0

માંગરોળનાં આજક ગામેથી સગીરાને ભગાડી જતાં ફરીયાદ

માંગરોળનાં આજક ગામ ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી હિરા રામાભાઈ શામળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી ફરીયાદીનાં પરિવારની સગીરવયની…

Breaking News
0

વેરાવળની તાંતીવેલા સીમમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવારની સુચના અને સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ઝાલાના માર્ગદર્શન મુજબ એએસઆઈ જે.બી. કુરેશી અને સ્ટાફે ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે…

Breaking News
0

ઈવનગર ખાતે બિભત્સ ઈશારા કરવાની ના પાડતાં મહિલાને મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢનાં ઈવનગર ખાતે રહેતાં એક મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી ગિરીશ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીની ઈચ્છા ન હોવા છતાં ફરીયાદીની પાછળ-પાછળ જઈ…

Breaking News
0

જૂનાગઢમાંથી ૧ર બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જીલુભા ઠારણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વાલ્મીકી વાસ પાસેથી દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવેલ બલુભાઈ મકરાણીએ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જીલ્લામાં કોરોનાનાં કેસોમાં થઈ રહેલો ચિંતાજનક વધારો

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં સતત વધતાં જતાં કેસોનાં કારણે લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાવી ગઈ છે. એક સપ્તાહથી કોરોનાનાં અપડેટ ઉપર નજર કરશું તો પણ માસનાં અંતિમ દિવસોમાં…

Breaking News
0

નારસિંહભાઈ પઢીયારની દ્રિતીય પૂણ્યતિથિ નિમિત્તે ૩ જુલાઈનાં રોજ રકતદાન કેમ્પ યોજાશે

રાજયનાં પ્રખર રાજનિતીજ્ઞ અને જેમને સોરઠનાં સિંહનું બિરૂદ પ્રાપ્ત થયું હતું એવા કર્મનિષ્ઠ જનસંઘ પછી ભાજપનાં આગેવાન અને કાર્યકરનાં ઘડતરના શિરોમણી નારસિંહભાઈ પઢીયારની આગામી તા. ૩-૭-ર૦ર૦ને શુક્રવારનાં રોજ દ્રિતીય પૂણ્યતિથિ…

1 2 3 4 5 51