Monthly Archives: June, 2020

Breaking News
0

ર૧મી જુને સૂર્યગ્રહણનો અદભૂત નજારો જાવા મળશે

દુનિયાનાં દેશો અને અમુક પ્રદેશોમાં તા. ર૧ જુન રવિવારે સવારે મિથુન રાશી અને મૃગશીર્ષ તથા આદ્રા નક્ષત્રમાં થનારૂ કંકણાકૃતિ અને ખંડગ્રાસ સુર્ય ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાવા મળવાનો છે. આ…

Breaking News
0

ભેંસાણ નજીક જુગાર દરોડો : પાંચ ઝડપાયા

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર રવજીભાઈએ ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણ-ખંભાળીયા જતાં રસ્તે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને કુલ રૂ.૭૮૧૧૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા વિવિધ સેવાઓ માટે હેલ્પલાઇન કાર્યરત

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો કે નોકરીદાતાઓને રૂબરૂ આવવું ન પડે તેમજ ઘરે બેઠા રોજગાર કચેરીની સેવાઓનો લાભ લઇ શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા હેલ્પલાઇન કાર્યરત…

Breaking News
0

અમદાવાદ હાર્ટની બિમારી માટે સારવાર અર્થે ગયેલ પ્રભાસપાટણના આધેડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવતા જીલ્લામાં ત્રણ કેસ એકટીવ છે. વેરાવળના જોડીયાનગર પ્રભાસપાટણમાં રહેતા ૬૫ વર્ષીય આધેડને દસ દિવસ પૂર્વે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે…

Breaking News
0

મોરારીબાપુની ટીપ્પણીથી ગીર સોમનાથ જીલ્લા આહીર સમાજમાં રોષ

પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ યદુવંશ વિષે કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ ગીર સોમનાથ જીલ્લાના યદુવંશીઓમાં ભારે રોષ પ્રર્વતેલ જોવા મળી રહયો છે. ગઇકાલે ભગવાન કૃષ્ણની અંતિમ લીલાના પવિત્ર સ્થળ એવા સોમનાથ સાંનિધ્યના…

Breaking News
0

હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફીક બ્રીગેડનાં જવાનોને કોન્સ્ટેબલ કેટેગરીનો દરજજો આપવા સાંસદની માંગણી

હોમગાર્ડ, જી.આર.ડી. તથા ટ્રાફીક બ્રીગેડનાં જવાનોને કોન્સ્ટેબલ કેટેગરીમાં વેતન આપવા તથા એસ.આર.પી. જવાનોની દર ત્રણ માસે થતી બદલીમાં રાહત આપવા અંગે સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી માંગણી…

Breaking News
0

વિસાવદરમાંથી ત્રણ જુગારી ઝડપાયા

વિસાવદરનાં પીઆઈ એન.આર. પટેલ, આર.બી. દેવમુરારી, ભીમાભાઈ બીજલભાઈ, દિનેશભાઈ અરજણભાઈ, ધવલભાઈ અમૃતભાઈ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હનુમાનપરા શરમાળીયાપરામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ દીવેશ્વરભાઈ જાની, ભરતભાઈ મણીભાઈ રીબડીયા, નાસીરભાઈ રહીમભાઈ મેતરને…

Breaking News
0

ચોરવાડ ખાતે એક હજારથી વધુ લોકોને રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ

કોરોના સંક્રમણને રોકવા સાથે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉકાળા વિશેષ ઉપયોગી છે. તાજેતરમાં ચોરવાડ ખાતે કેમ્પ યોજી એક હજારથી વધુ લોકોને રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સરકારી આયુર્વેદિક…

Breaking News
0

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં લોકડાઉન દરમ્યાન ૨૭૭ સફળ પ્રસુતિ કરાવાઈ

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસુતિની સેવા ૨૪ કલાક કાર્યરત છે. હાલ લોક ડાઉન દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સગર્ભા મહિલાઓની સારવાર અને સ્વસ્થ બાળકના જન્મ માટે આરોગ્ય વિભાગ દ્વારા સફળ કામગીરી…

Breaking News
0

કોવિડ-૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજાયો

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કોવિડ ૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા…

1 34 35 36 37 38 51