Monthly Archives: July, 2020

Breaking News
0

જીવન ટકાવવું હોય તો સતત જાગતા રહોની સૂચના વચ્ચે લોકો માનસિક તનાવગ્રસ્ત

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના આતંકભર્યા માહોલમાં જે રીતે કેસોનો વધારો થઈ રહયો છે તેને લઈને સમગ્ર દેશ અને વિશ્વના દેશોમાં પણ ચિંતાગ્રસ્ત સ્થિતી છે અને આ સ્થિતી જાન્યુઆરી માસથી સતત…

Breaking News
0

‘દામીની એપ્લીકેશન’ વિજળી અંગેનું આપશે લોકેશન

જાેરદાર પવન ફૂંકાતો હોય અને અચાનક ધોધમાર વરસાદ તૂટી પડે, લાઈટો ગુલ થાય અને આકાશમાં મેઘ ગર્જના સાથે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા થતા હોય અને વરસાદ ગાજતો હોય તેવા…

Breaking News
0

જૂનાગઢ : મધુરમમાં સુદામા પાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગી, વ્યાપક નુકશાન

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ સુદામા પાર્ક સ્થિત બીએપીએસ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલમાં આગ લાગતાં મંદિરનો મોટો હિસ્સો બળીને ખાક થઈ ગયેલ છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું…

Breaking News
0

ઉનાના ભાચા ગામે દિકરી ઉપર દુષ્કર્મ આચરના પિતા સામે પોલીસમાં ફરિયાદ

ઉનાના ભાચા ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષની કુંવારી યુવતીએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા ૩ વરસથી રાત્રીના સમયે તેનો બાપ બધાભાઇ દુદાભાઇ (ઉ.૩પ, રહે. ભાચા…

Breaking News
0

સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યુ

ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્ર બિલ્ડીંગનું ગઈકાલે ગાંઘીનગર મુકામેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લુું મુકયું હતું. આ તકે મુખ્યમંત્રી…

Breaking News
0

જામકંડોરણા તાલુકામાં કોરોનાનાં સતત વધતા કેસથી લોકોમાં ચિંતાની લાગણી

જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં વધુ ૧ કેસ કોરોના પોઝીટિવ નોંધાયો છે. રાયડી ગામના વિશાલ વલ્લભભાઈ વસોયા નામના ૩૦ વર્ષનાં યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે અને સારવાર હેઠળ છે. આમ જામકંડોરણા…

Breaking News
0

ખંભાળિયાની રહેણાંક સોસાયટી પાસેના પુલમાં મીની ટ્રક ખાબક્યો

ખંભાળિયાના પાદરમાં આવેલી એક રહેણાંક સોસાયટી પાસેના પુલ ઉપર ગઈકાલે બપોરે તોતિંગ ગાબડું સર્જાતા આ પુલ ઉપરથી એક મીની ટ્રક નીચે ખાબક્યો હતો. આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ મહાદેવ…

Breaking News
0

કોર્પોરેટરોનું ‘જાગો વેપારી મિત્રો જાગો’નું અભિયાન

હાલ સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહયો છે ત્યારે સમગ્ર ભારત સહીત ગુજરાતભરમાં કોરોનાનું મીટર ઉંચે જઈ રહયું છે ત્યારે જૂનાગઢ શહેર પણ કોરોનાની મહામારીમાં બાકાત નથી રહયું ત્યારે…

Breaking News
0

ભારે વરસાદથી થયેલ નુકશાનીનું ખેડૂતોને વળતર ચુકવાશે : રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલ કેબીનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જયાં પણ અતિવૃષ્ટીને કારણે નુકશાન થયું છે ત્યાં નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાંથી રજુઆતો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૯ પોઝીટીવ કેસ, ૧૭ દર્દીઓ ડીસ્ચાર્જ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કેસ આવવાનો સીલ સીલો અવિરત ચાલુ છે. જીલ્લાના ચાર તાલુકામાંથી બુધવારની રાત્રી દરમ્યાન ૬ અને ગઈકાલે ગુરૂવારે દિવસ દરમ્યાન ૩ કેસો મળી કુલ ૯ પોઝીટીવ કેસો…

1 28 29 30 31 32 66