Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત : ગઈકાલે કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ર૭ કેસ નોંધાયા હતા. જયારે ૩૮ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૯૯ કેસ કોરોનાના નોંધાયા…

Breaking News
0

જૂનાગઢની સિવીલ હોસ્પિટલની વધુ એક ભયંકર બેદરકારીસામે આવી – કોરોના દર્દીનો મૃતદેહ અઢી કલાક સુધી ટોયલેટમાં પડયો રહયો

જૂનાગઢની સિવીલ હોસ્પિટલ જેમ અધતન સુવિધાથી વિખ્યાત બનેલ છે અને અહીં આવનારા દર્દીઓને તમામ શ્રેષ્ઠ સારવાર મળે તે માટેના દાવા કરવામાં આવી રહયા છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં બેદરકારીની…

Breaking News
0

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૌસમનો કુલ વરસાદ ૧૦૦ ટકાથી વધુ નોંધાયો

ચાલુ વર્ષે મેઘરાજાએ સોરઠ પંથક ઉપર અપાર કૃપા કરી છે અને હજુ ચોમાસાની સિઝન બાકી છે ત્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૌસમનો કુલ વરસાદ (૧,૦૦૦ મીમી)૧૦પ.૧પ ટકા…

Breaking News
0

કોઈ તો બતાવો… આમાં રસ્તો કયાં છે ?

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોનાં રસ્તાઓ અતિ બિસ્માર બની ગયા છે. રસ્તાઓ ઉપરથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બની ગયું છે. ચોમાસાનાં વરસાદનાં કારણે રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે. મનપા…

Breaking News
0

જૂનાગઢ : ભાદરવાનાં આરંભે દામોદરકુંડ ખાતે શ્રધ્ધાળુઓ ઉમટયા

જૂનાગઢના પવિત્ર દામોદરકુંડ ખાતે ભાદરવા માસના પ્રારંભે શ્રધ્ધાળુઓ પિતૃઓને જલ અર્પણ કરવા ઉમટયા હતા. જૂનાગઢ ઉપરાંત રાજયના અનેક વિસ્તારમાથી ભાવિકો અહી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ સંસ્કૃતિ મુજબ…

Breaking News
0

આવતી કાલથી ગણેશોત્સવ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘરે બેઠા ઉજવણી થશે

આવતી કાલથી ગણેશોત્સવનો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભ થશે. આ વખતે કોરોનાના કારણે ઘરે બેઠા સાદાઇથી ઉજવણી કરાશે. અને સામુહીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભારતભરમાં તા.રર થી તા.૧ સુધી ગણપતિજીની…

Breaking News
0

ખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને સી.આર.પાટીલને યુવા મંત્રી જયેશ રાદડીયા આવકારવામાં આવ્યા…

Breaking News
0

શારજાહમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં સામેલ ક્રિકેટરને આજે શાકભાજી વેચવાનો વારો આવ્યો

ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૧માં ૨૮ વર્ષ બાદ જીતાડનારી ટીમ ઉપર ઈનામોની ઘણી વર્ષા થઈ હતી. પ્રધાનમંત્રીથી લઈને રાજય સરકાર તરફથી ખેલાડીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. ભારતમાં આગમન સમયે તેમનું…

Breaking News
0

સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે ઉનાનાં ગુપ્ત પ્રયાગ ધામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ યોજાયો

ઉનાનાં ગુપ્ત પ્રયાગ ખાતે ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધ્યક્ષતામાં ઉના ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં…

Breaking News
0

સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતી નિમિત્તે આજાેઠા મુકામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાથે પુષ્પાજંલી અર્પિત કરવામાં આવી

ગીર-સોમનાથનાં આજાેઠા ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાનાં યુવા ધારાસભ્ય ભગવાનાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સ્પુકત ઉપક્રમે સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ…

1 19 20 21 22 23 54