Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં ગણપતિ બાપાનું સ્થાપન કરાયું

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણી દ્વારા આજે ગણેશ ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ હતું. સ્કુલમાં ૧૧ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કોરોના…

Breaking News
0

જૂનાગઢમાં વસવેલીયા પરિવાર દ્વારા પંચધાતુનાં ગણપતિની સ્થાપના

જૂનાગઢમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોનાનાં કારણે મોટા પંડાલો અને મોટી મર્તિઓ ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે. લોકો ઘરે જ નાની મૂર્તિની સ્થાપનાં કરી બાદમાં દરરોજ પૂજા-અર્ચના, આરતી…

Breaking News
0

રાજકોટમાં વિજ્ઞાન જાથાએ બે ભુવાનો પર્દાફાશ કર્યો

લોકડાઉન, કોરોનાનાં કારણે સામાન્ય જરૂરીયાતમંદ લોકોની કરોડરજજુ ભાંગી નાંખતા ધંધામાં મંદી, આર્થિક તકલીફમાં દુઃખ-દર્દ મટાડવા, ૭ર કલાકમાં ધાર્યું પરિણામ માટે વિધિ-વિધાનનાં નામે ધતિંગલીલા-છેતરપિંડી કરનાર રાજકોટનાં બે ભુવા પ્રકાશ જયંતિભાઈ ચોૈહાણ…

Breaking News
0

કાળજાના કટકા સમાન ૧૪ વર્ષની દિકરી રોશનીબેનની આકસ્મિક અંતિમ વિદાયની સાથે પૂણ્ય કાર્યો ઓડેદરા પરિવાર દ્વારા કરાયા

માંગરોળ તાલુકાના બગસરા(ઘેડ)ગામના દેવાભાઈ નાગાજણભાઈ ઓડેદરાની દિકરી કુ.રોશનીબેનનું કિડનીની બિમારીના કારણે તા.૨૪-૦૭-૨૦૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ. દિકરીની આ અણધારી વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. તેમ છતાં તેના પરિવારે…

Breaking News
0

માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં ઠેર -ઠેર ખાડાઓ, ગંદકીનું સામ્રાજય

જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ શહેરના મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓએ ગંદકીના ગંજના કારણે ત્રસ્ત થઈ ગયેલ હોય આ બાબતે તાકીદે નિકાલ લાવવા માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ચોમાસાના કારણે મીઠીવાવ…

Breaking News
0

ચીને ભારતમાં કરેલી ઘૂસણખોરીને યુએસની સેનેટે આકરા શબ્દોમાં વખોડી કાઢી

ભારતની સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવા લશ્કરી તાકાતનો પ્રયોગ કરવાની ચીનની હરકતને અમેરિકાની સેનેટમાં પસાર થયેલા એક ઠરાવમાં વખોડી નાંખવામાં આવી હતી અને આ મુદ્દાનો…

Breaking News
0

લ્યો બોલો ! ખાનગી શાળાના સંચાલકોની મનમાની ‘ફી’ ઘટાડાની ‘શિક્ષણમંત્રી’ની માંગણી ફગાવી !

કોરોના મહામારીએ હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લેતું. ત્યારે આ પરિસ્થિતિની સીધી અસર ધંધારોજગાર ઉપર થતાં અનેક લોકો…

Breaking News
0

‘‘સંવત્સરી’’

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી. માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી. દરેક જીવ સાથે મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી. સંવત્સરી એ જૈનોનું મહાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સાડા સાત મહિનામાં મેલેરીયાનાં ૬૩, ડેન્ગ્યુનાં ૮ અને ચીકનગુનીયાનાં ર પોઝીટીવ કેસ

સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફાલ્સીફેરમ સહિતનાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને કારણે કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે સ્વાઈન ફ્લુ ન્યુમોનિયા…

Breaking News
0

ભવનાથ તળેટી ખાતે હઝરત પંજેતન પીર બાપુનાં વાર્ષિક ઉર્ષની ઉજવણી મોકુફ

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ મશહુર ઔલીયા હઝરત પંજેતન પીર બાપુનો વાર્ષિક ઉર્ષ મહોર્રમની ઈસ્લામી તા. ૭ના શાનો શૌકતથી દર વર્ષે મનાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી તેમજ સરકારની…

1 17 18 19 20 21 54